Full Screen English ?
   🏠  Lyrics  Chords  Bible 

நீதிமொழிகள் 24:19

സദൃശ്യവാക്യങ്ങൾ 24:19 தமிழ் வேதாகமம் நீதிமொழிகள் நீதிமொழிகள் 24

நீதிமொழிகள் 24:19
பொல்லாதவர்களைக் குறித்து எரிச்சலாகாதே; துன்மார்க்கர்மேல் பொறாமை கொள்ளாதே.

Cross Reference

Exodus 12:27
ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.”ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા.

Numbers 9:2
“ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે.

Deuteronomy 16:2
યહોવાએ પસંદ કરેલા પવિત્રસ્થાને તમાંરે તમાંરા દેવ યહોવાને બલિદાન તરીકે એક નર ગાડરુ, લવારું કે વાછરડું ધરાવવું.

2 Chronicles 30:17
જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ વિધિપૂર્વક દેહશુદ્ધિ કરી નહોતી, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે એમ નહોતા. આથી તેમના વતી યહોવા માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખાના બલિ ચઢાવવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.

1 Corinthians 5:7
તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલીછો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે.


நீதிமொழிகள் 24:19 ஆங்கிலத்தில்

pollaathavarkalaik Kuriththu Erichchalaakaathae; Thunmaarkkarmael Poraamai Kollaathae.


Tags பொல்லாதவர்களைக் குறித்து எரிச்சலாகாதே துன்மார்க்கர்மேல் பொறாமை கொள்ளாதே
நீதிமொழிகள் 24:19 Concordance நீதிமொழிகள் 24:19 Interlinear நீதிமொழிகள் 24:19 Image

முழு அதிகாரம் வாசிக்க : நீதிமொழிகள் 24