Zechariah 1:5 in Gujarati

Gujarati Gujarati Bible Zechariah Zechariah 1 Zechariah 1:5

Zechariah 1:5
“તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે?

Zechariah 1:4Zechariah 1Zechariah 1:6

Zechariah 1:5 in Other Translations

King James Version (KJV)
Your fathers, where are they? and the prophets, do they live for ever?

American Standard Version (ASV)
Your fathers, where are they? and the prophets, do they live for ever?

Bible in Basic English (BBE)
Your fathers, where are they? and the prophets, do they go on living for ever?

Darby English Bible (DBY)
Your fathers, where are they? and the prophets, do they live for ever?

World English Bible (WEB)
Your fathers, where are they? And the prophets, do they live forever?

Young's Literal Translation (YLT)
Your fathers -- where `are' they? And the prophets -- to the age do they live?

Your
fathers,
אֲבֽוֹתֵיכֶ֖םʾăbôtêkemuh-voh-tay-HEM
where
אַיֵּהʾayyēah-YAY
are
they?
הֵ֑םhēmhame
prophets,
the
and
וְהַ֨נְּבִאִ֔יםwĕhannĕbiʾîmveh-HA-neh-vee-EEM
do
they
live
הַלְעוֹלָ֖םhalʿôlāmhahl-oh-LAHM
for
ever?
יִֽחְיֽוּ׃yiḥĕyûYEE-heh-YOO

Cross Reference

Job 14:10
પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે. જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.

Hebrews 9:27
જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.

Hebrews 7:23
અને જ્યારે આવા ઘણા યાજકો હતા ખરા, કારણ કે યાજક વર્ગમાં તેમને ચાલુ રહેતા મૃત્યુએ અટકાવી દીધા હતા.

Acts 13:36
દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો.

John 8:52
યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’

Ecclesiastes 12:7
અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

Ecclesiastes 12:5
જે ઉંચે જાય છે તેને પડવાની બીક લાગશે. જે રસ્તા પર ચાલતો હશે તે ત્યાં જતા ડરશે. બદામનું ઝાડ ફાલશે. તીડ પોતે ધીમે ધીમે સાથે ઘસડાશે. બધી ઇચ્છાઓ મરી પરવારશે અને દરેક જણ પોતાના અનંત અનાદિ ઘેર જશે.

Ecclesiastes 9:1
એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે દરેકના કાર્યનું ફળ સદાચારી અને જ્ઞાની લોકો માટે પણ દેવ પર નિર્ભર છે. પણ કોઇ જાણતું નથી કે તેને પ્રેમ મળશે કે ધિક્કાર અથવા તેની પાસે શું આવશે?

Ecclesiastes 1:4
એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી.

Psalm 90:10
અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.

2 Peter 3:2
પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી.