Luke 22:1 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 22 Luke 22:1

Luke 22:1
હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો.

Luke 22Luke 22:2

Luke 22:1 in Other Translations

King James Version (KJV)
Now the feast of unleavened bread drew nigh, which is called the Passover.

American Standard Version (ASV)
Now the feast of unleavened bread drew nigh, which is called the Passover.

Bible in Basic English (BBE)
Now the feast of unleavened bread was near, which is called the Passover.

Darby English Bible (DBY)
Now the feast of unleavened bread, which [is] called the passover, drew nigh,

World English Bible (WEB)
Now the feast of unleavened bread, which is called the Passover, drew near.

Young's Literal Translation (YLT)
And the feast of the unleavened food was coming nigh, that is called Passover,

drew
ἬγγιζενēngizenAYNG-gee-zane
nigh,
δὲdethay
Now
ay
the
feast

ἑορτὴheortēay-ore-TAY
of
τῶνtōntone
bread
unleavened
ἀζύμωνazymōnah-ZYOO-mone
which
ay
is
called
λεγομένηlegomenēlay-goh-MAY-nay
the
Passover.
πάσχαpaschaPA-ska

Cross Reference

નિર્ગમન 12:6
તમાંરે આ હલવાનને મહીનાના ચૌદમાં દિવસ સુધી સંભાળપૂર્વક રાખવું જોઈએ. તે દિવસે ઇસ્રાએલી સમાંજના તમાંમ લોકો સંધ્યાકાળે તેમનાં હલવાનનો વધ કરશે.

માર્ક 14:1
પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વનાફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે.

લેવીય 23:5
આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ.

માથ્થી 26:2
“તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”

માર્ક 14:12
હવે તે બેખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદિઓ હંમેશા પાસ્ખાપર્વમાં ઘેટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?”

યોહાન 11:55
યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.

1 કરિંથીઓને 5:7
તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલીછો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે.