Psalm 88:10 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 88 Psalm 88:10

Psalm 88:10
શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો? શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?

Psalm 88:9Psalm 88Psalm 88:11

Psalm 88:10 in Other Translations

King James Version (KJV)
Wilt thou shew wonders to the dead? shall the dead arise and praise thee? Selah.

American Standard Version (ASV)
Wilt thou show wonders to the dead? Shall they that are decreased arise and praise thee? Selah

Bible in Basic English (BBE)
Will you do works of wonder for the dead? will the shades come back to give you praise? (Selah.)

Darby English Bible (DBY)
Wilt thou do wonders to the dead? shall the shades arise and praise thee? Selah.

Webster's Bible (WBT)
My eye mourneth by reason of affliction: LORD, I have called daily upon thee, I have stretched out my hands to thee.

World English Bible (WEB)
Do you show wonders to the dead? Do the dead rise up and praise you? Selah.

Young's Literal Translation (YLT)
To the dead dost Thou do wonders? Do Rephaim rise? do they thank Thee? Selah.

Wilt
thou
shew
הֲלַמֵּתִ֥יםhălammētîmhuh-la-may-TEEM
wonders
תַּעֲשֶׂהtaʿăśeta-uh-SEH
to
the
dead?
פֶּ֑לֶאpeleʾPEH-leh
dead
the
shall
אִםʾimeem
arise
רְ֝פָאִ֗יםrĕpāʾîmREH-fa-EEM
and
praise
יָק֤וּמוּ׀yāqûmûya-KOO-moo
thee?
Selah.
יוֹד֬וּךָyôdûkāyoh-DOO-ha
סֶּֽלָה׃selâSEH-la

Cross Reference

Psalm 6:5
મૃત લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

Psalm 30:9
“હે યહોવા, હું મરી જઇશ તો તમારું શું સારું થશે? મારી કબરની ધૂળ તમારી સ્તુતિ કરી શકશે? શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?

1 Corinthians 15:52
અને આ એકમાત્ર ક્ષણમાં થશે. એક આંખના પલકારાની ત્વરાથી આપણે બદલાઈ જઈશું. જ્યારે છેલ્લું રણશિંગડું ફૂંકાશે ત્યારે આમ બનશે. રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું.

Luke 7:12
જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા.

Mark 5:35
ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, ‘તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.’

Ezekiel 37:1
યહોવાનો હાથ મારા પર આવ્યો અને યહોવાનો આત્મા મને લઇ ગયો અને મને એક મેદાનમાં મૂક્યો, જે મેદાન સૂકાં હાડકાથી ભરેલું હતું,

Isaiah 38:18
જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં, નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા. જેઓ શેઓલમાં પહોંચી ગયા છે તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.

Isaiah 26:19
છતાં પણ અમારી પાસે આ ખાતરી છે: “જેઓ દેવના છે; તેઓ ફરીથી સજીવન થશે. તેઓનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારાઓ, તમે જાગૃત થાઓ, ને મોટેથી હર્ષનાદ કરો; કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, તે જેમ વનસ્પતિને સજીવન કરે છે તેમ યહોવા મૃત્યુલોકમાં સૂતેલાઓને સજીવન કરશે.”

Psalm 118:17
હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.

Psalm 115:17
મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.

Job 14:7
ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.