Psalm 83:4 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 83 Psalm 83:4

Psalm 83:4
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”

Psalm 83:3Psalm 83Psalm 83:5

Psalm 83:4 in Other Translations

King James Version (KJV)
They have said, Come, and let us cut them off from being a nation; that the name of Israel may be no more in remembrance.

American Standard Version (ASV)
They have said, Come, and let us cut them off from being a nation; That the name of Israel may be no more in remembrance.

Bible in Basic English (BBE)
They have said, Come, let us put an end to them as a nation; so that the name of Israel may go out of man's memory.

Darby English Bible (DBY)
They say, Come, and let us cut them off from being a nation, and let the name of Israel be mentioned no more.

Webster's Bible (WBT)
They have taken crafty counsel against thy people, and consulted against thy hidden ones.

World English Bible (WEB)
"Come," they say, "and let's destroy them as a nation, That the name of Israel may be remembered no more."

Young's Literal Translation (YLT)
They have said, `Come, And we cut them off from `being' a nation, And the name of Israel is not remembered any more.'

They
have
said,
אָמְר֗וּʾomrûome-ROO
Come,
לְ֭כוּlĕkûLEH-hoo
off
them
cut
us
let
and
וְנַכְחִידֵ֣םwĕnakḥîdēmveh-nahk-hee-DAME
nation;
a
being
from
מִגּ֑וֹיmiggôyMEE-ɡoy
that
the
name
וְלֹֽאwĕlōʾveh-LOH
Israel
of
יִזָּכֵ֖רyizzākēryee-za-HARE
may
be
no
שֵֽׁםšēmshame
more
יִשְׂרָאֵ֣לyiśrāʾēlyees-ra-ALE
in
remembrance.
עֽוֹד׃ʿôdode

Cross Reference

Jeremiah 11:19
હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.”

Acts 9:1
યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો.

Acts 4:17
આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”

Matthew 27:62
તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા.

Daniel 7:25
પછી તે પરાત્પર દેવની વિરૂદ્ધ બોલશે, અને પરાત્પરના પવિત્રોને હેરાન કરશે, અને ધામિર્ક ઉત્સવો દિવસોને અને નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. સંતોને એક વર્ષ માટે, બે વર્ષ માટે અને અડધા વર્ષ માટે તેના હાથમાં સોંપી દેવામાં આવશે.

Jeremiah 48:2
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’ માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે.

Jeremiah 31:36
“જો મેં કુદરતમાં સ્થાપેલી વ્યવસ્થા લોપ પામે તો જ ઇસ્રાએલનો વંશ પણ મારી પ્રજા તરીકે લોપ પામી શકે છે.

Proverbs 1:12
જેમ શેઓલ જીવતા માણસોને ગળી જાય છે તેમ આપણે તેમને ગળી જઇશું.

Psalm 74:8
તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.” તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.

Esther 3:6
અને મોર્દખાય યહૂદી છે એવી જાણ થતાં ફકત મોર્દખાયનો જીવ લઇને સંતોષ માનવાને બદલે તેણે આખા સામ્રાજ્યમાંથી એકેએક યહૂદીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો.

Exodus 1:10
માંટે હવે આપણે તેમની વિરુદ્ધ કોઈ ચોક્કસ યોજના ઘડવી જોઈએ. જેથી તેઓમાં વધારો થતો અટકી જાય. નહિ તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જઈને આપણી સામે લડશે અને આપણા દેશમાંથી ભાગી જશે.”