Psalm 71:11 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 71 Psalm 71:11

Psalm 71:11
તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે, આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”

Psalm 71:10Psalm 71Psalm 71:12

Psalm 71:11 in Other Translations

King James Version (KJV)
Saying, God hath forsaken him: persecute and take him; for there is none to deliver him.

American Standard Version (ASV)
Saying, God hath forsaken him: Pursue and take him; for there is none to deliver.

Bible in Basic English (BBE)
Saying, God has given him up; go after him and take him, for he has no helper.

Darby English Bible (DBY)
Saying, God hath forsaken him; pursue and seize him, for there is none to deliver.

Webster's Bible (WBT)
Saying, God hath forsaken him: persecute and take him; for there is none to deliver him.

World English Bible (WEB)
Saying, "God has forsaken him. Pursue and take him, for no one will rescue him."

Young's Literal Translation (YLT)
Saying, `God hath forsaken him, Pursue and catch him, for there is no deliverer.'

Saying,
לֵ֭אמֹרlēʾmōrLAY-more
God
אֱלֹהִ֣יםʾĕlōhîmay-loh-HEEM
hath
forsaken
עֲזָב֑וֹʿăzābôuh-za-VOH
him:
persecute
רִֽדְפ֥וּridĕpûree-deh-FOO
and
take
וְ֝תִפְשׂ֗וּהוּwĕtipśûhûVEH-teef-SOO-hoo
for
him;
כִּיkee
there
is
none
אֵ֥יןʾênane
to
deliver
מַצִּֽיל׃maṣṣîlma-TSEEL

Cross Reference

Psalm 7:2
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

Psalm 3:2
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

Matthew 27:49
પણ બીજા લોકોએ કહ્યું, “તેની (ઈસુ) ચિંતા કરશો નહિ. અમને જોવા દો કે એલિયા એને છોડાવવા આવે છે કે કેમ.”

Matthew 27:46
લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજ સાથે બૂમ પાડી કે “એલી, એલી, લમા શબક્થની?” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો છોડી દીધો?”

Matthew 27:42
તેઓએ કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા, પણ તે તેની જાતને બચાવી શક્તો નથી. લોકો કહે છે તે ઈસ્રાએલનો રાજા છે. (યહૂદિઓનો) જો તે રાજા હોય તો તેને હવે વધસ્તંભ પરથી નીચે આવવું જોઈએ. પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું.

Daniel 3:15
પરંતુ હું એક વધુ તક તમને આપીશ. જ્યારે વાજિંત્રોમાં રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાગે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમે પૂજા કરવા તૈયાર થશો તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તત્કાળ બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી કયા દેવ તમને બચાવશે?”

Psalm 50:22
તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરૂં તે પહેલા તમારે આ સમજવાનુ છે કે તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.

Psalm 42:10
તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

Psalm 41:7
મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે, અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.

Psalm 37:28
કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.

Psalm 37:25
હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.

2 Chronicles 32:13
તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? એ દેશોની એક પણ પ્રજાના દેવો તેમને મારાથી કદી બચાવી શક્યા છે?