Psalm 64:9
ત્યારે લોકોને દેવનો ભય લાગશે. અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે અને દેવનાં અદ્ભૂત કાર્યો વિષે બીજાઓને શીખવશે.
Psalm 64:9 in Other Translations
King James Version (KJV)
And all men shall fear, and shall declare the work of God; for they shall wisely consider of his doing.
American Standard Version (ASV)
And all men shall fear; And they shall declare the work of God, And shall wisely consider of his doing.
Bible in Basic English (BBE)
And in fear men make public the works of God; and giving thought to his acts they get wisdom.
Darby English Bible (DBY)
And all men shall fear, and shall declare God's doing; and they shall wisely consider his work.
Webster's Bible (WBT)
So they shall make their own tongue to fall upon themselves: all that see them shall flee away.
World English Bible (WEB)
All mankind shall be afraid. They shall declare the work of God, And shall wisely ponder what he has done.
Young's Literal Translation (YLT)
And all men fear, and declare the work of God, And His deed they have considered wisely.
| And all | וַיִּֽירְא֗וּ | wayyîrĕʾû | va-yee-reh-OO |
| men | כָּל | kāl | kahl |
| shall fear, | אָ֫דָ֥ם | ʾādām | AH-DAHM |
| declare shall and | וַ֭יַּגִּידוּ | wayyaggîdû | VA-ya-ɡee-doo |
| the work | פֹּ֥עַל | pōʿal | POH-al |
| God; of | אֱלֹהִ֗ים | ʾĕlōhîm | ay-loh-HEEM |
| for they shall wisely consider | וּֽמַעֲשֵׂ֥הוּ | ûmaʿăśēhû | oo-ma-uh-SAY-hoo |
| of his doing. | הִשְׂכִּֽילוּ׃ | hiśkîlû | hees-KEE-loo |
Cross Reference
Jeremiah 51:10
યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.
Jeremiah 50:28
ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ, દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા. જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે તેના પર દેવે વૈર વાળ્યું છે.
Psalm 40:3
તેમણે આપણા દેવનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે; અને યહોવા પર ભરોસો રાખશે.
Revelation 11:13
તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.
Hosea 14:9
સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે, જેનામાં સમજણ હોય તે, એનો અર્થ હૈયામાં રાખે, કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે, અને સારો માણસ તેના ઉપર ચાલે છે, પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે.
Ezekiel 14:23
કારણ કે તેઓ કેવા દુષ્ટ છે તે જોઇને તમને ખાતરી થશે અને તમને સમજાશે કે મેં જે કઇં કર્યું છે તે વગર કારણે કર્યું નથી.” આ યહોવા મારા માલિકના વચન છે.
Isaiah 5:12
તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.
Psalm 119:20
મારું હૃદય તમારા ન્યાયવચનો માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
Psalm 107:42
તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
Psalm 58:11
માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે, સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
Psalm 53:5
જોકે કશું ડરવા જેવું નહિ હોય ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે. દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે. તેથી દેવના લોકો તેમને હરાવશે, અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.