Psalm 49:19 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 49 Psalm 49:19

Psalm 49:19
પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.

Psalm 49:18Psalm 49Psalm 49:20

Psalm 49:19 in Other Translations

King James Version (KJV)
He shall go to the generation of his fathers; they shall never see light.

American Standard Version (ASV)
He shall go to the generation of his fathers; They shall never see the light.

Bible in Basic English (BBE)
He will go to the generation of his fathers; he will not see the light again.

Darby English Bible (DBY)
It shall go to the generation of his fathers: they shall never see light.

Webster's Bible (WBT)
Though while he lived he blessed his soul: and men will praise thee, when thou doest well to thyself.

World English Bible (WEB)
He shall go to the generation of his fathers. They shall never see the light.

Young's Literal Translation (YLT)
It cometh to the generation of his fathers, For ever they see not the light.

He
shall
go
תָּ֭בוֹאtābôʾTA-voh
to
עַדʿadad
the
generation
דּ֣וֹרdôrdore
fathers;
his
of
אֲבוֹתָ֑יוʾăbôtāywuh-voh-TAV
they
shall
never
עַדʿadad

נֵ֝֗צַחnēṣaḥNAY-tsahk

לֹ֣אlōʾloh
see
יִרְאוּyirʾûyeer-OO
light.
אֽוֹר׃ʾôrore

Cross Reference

Job 33:30
તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી તે માણસ જીવનનો આનંદ માણી શકે.

Genesis 15:15
“તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે.

Psalm 56:13
કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.

Jude 1:13
તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.

Luke 16:22
“પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો.

Luke 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”

Matthew 22:13
એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’

Matthew 8:12
અને જેમના માટે આકાશી રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે, તેમને બહારના અંધકારમાં ફેંકી દેવાશે. તેઓ ત્યાં રૂદન કરશે પીડાથી દાંત કચકચાવશે.”

Ecclesiastes 12:7
અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

Ecclesiastes 3:21
મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે? “

1 Kings 16:6
પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો.