Psalm 22:5
જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
Psalm 22:5 in Other Translations
King James Version (KJV)
They cried unto thee, and were delivered: they trusted in thee, and were not confounded.
American Standard Version (ASV)
They cried unto thee, and were delivered: They trusted in thee, and were not put to shame.
Bible in Basic English (BBE)
They sent up their cry to you and were made free: they put their faith in you and were not put to shame.
Darby English Bible (DBY)
They cried unto thee, and were delivered; they confided in thee, and were not confounded.
Webster's Bible (WBT)
Our fathers trusted in thee: they trusted, and thou didst deliver them.
World English Bible (WEB)
They cried to you, and were delivered. They trusted in you, and were not disappointed.
Young's Literal Translation (YLT)
Unto Thee they cried, and were delivered, In Thee they trusted, and were not ashamed.
| They cried | אֵלֶ֣יךָ | ʾēlêkā | ay-LAY-ha |
| unto | זָעֲק֣וּ | zāʿăqû | za-uh-KOO |
| thee, and were delivered: | וְנִמְלָ֑טוּ | wĕnimlāṭû | veh-neem-LA-too |
| trusted they | בְּךָ֖ | bĕkā | beh-HA |
| in thee, and were not | בָטְח֣וּ | boṭḥû | vote-HOO |
| confounded. | וְלֹא | wĕlōʾ | veh-LOH |
| בֽוֹשׁוּ׃ | bôšû | VOH-shoo |
Cross Reference
Isaiah 49:23
રાજાઓ તેમના પાલકપિતા થશે અને તેમની રાણીઓ તેમની ધાવ થશે. તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તમારા ચરણની રજ ચાટશે; ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી જ નિરાશ થશે નહિં.”
Romans 9:33
એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે.“જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે. એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે. પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.”
Psalm 71:1
હે યહોવા, મેં તમારું શરણું લીધું છે. મને શરમિંદો કરશો નહિ.
Psalm 31:1
હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો. મારી સાથે હમેંશા સારા રહેજો અને મને કૃપા આપતા રહેજો.
1 Peter 2:6
પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16
Romans 10:11
હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”
Isaiah 45:17
પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે. સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય, તેને કદી શરમાવું નહિ પડે.
Psalm 106:44
તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
Psalm 99:6
તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે, સહાયને માટે યહોવાને વિનંતી કરી; ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
Psalm 69:6
હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય. હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
Psalm 25:2
હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
Judges 10:10
પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”
Judges 6:6
આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં.
Judges 4:3
યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.