Psalm 124:7 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 124 Psalm 124:7

Psalm 124:7
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.

Psalm 124:6Psalm 124Psalm 124:8

Psalm 124:7 in Other Translations

King James Version (KJV)
Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we are escaped.

American Standard Version (ASV)
Our soul is escaped as a bird out of the snare of the fowlers: The snare is broken, and we are escaped.

Bible in Basic English (BBE)
Our soul has gone free like a bird out of the net of those who would take her: the net is broken, and we are free.

Darby English Bible (DBY)
Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we have escaped.

World English Bible (WEB)
Our soul has escaped like a bird out of the fowler's snare. The snare is broken, and we have escaped.

Young's Literal Translation (YLT)
Our soul as a bird hath escaped from a snare of fowlers, The snare was broken, and we have escaped.

Our
soul
נַפְשֵׁ֗נוּnapšēnûnahf-SHAY-noo
is
escaped
כְּצִפּ֥וֹרkĕṣippôrkeh-TSEE-pore
bird
a
as
נִמְלְטָה֮nimlĕṭāhneem-leh-TA
out
of
the
snare
מִפַּ֪חmippaḥmee-PAHK
fowlers:
the
of
י֫וֹקְשִׁ֥יםyôqĕšîmYOH-keh-SHEEM
the
snare
הַפַּ֥חhappaḥha-PAHK
is
broken,
נִשְׁבָּ֗רnišbārneesh-BAHR
and
we
וַאֲנַ֥חְנוּwaʾănaḥnûva-uh-NAHK-noo
are
escaped.
נִמְלָֽטְנוּ׃nimlāṭĕnûneem-LA-teh-noo

Cross Reference

Psalm 91:3
કારણકે તે તને સર્વ ફાંદાઓથી અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.

Proverbs 6:5
હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

Psalm 25:15
મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.

Jeremiah 18:22
અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે, જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે, કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા રસ્તામાં તેઓએ છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે.

1 Samuel 24:14
ઇસ્રાએલના રાજા કોને પકડવા નીકળી પડયા છે? તમાંરે શું મરેલા કૂતરા અથવા ચાંચડ હાંકવાના છે?

1 Samuel 25:29
હું કહુ છું, જો કોઈ માંણસ આપની પાછળ પડે અને આપનો જીવ લેવા માંગે, તો આપના દેવ યહોવા આપના જીવનનું રક્ષણ કરશે, પણ યહોવા તમાંરા દુશ્મનોનો જીવ ગોફણમાંથી પથરાની જેમ ફેંકી દેશે.

2 Samuel 17:2
જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ.

1 Samuel 23:26
શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.

Jeremiah 5:26
મારા લોકોમાં દુષ્ટ માણસો છે, અને પારધીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.

2 Timothy 2:26
શેતાને એવા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને તેઓની પાસે પોતાનું ધાર્યું કરાવે છે. પરંતુ શક્ય છે કે તેઓ જાગી જાય અને સમજે કે શેતાન તેઓનો દુરુંપયોગ કરી રહ્યો છે, અને અંતે શેતાનની માયાજાળમાંથી પોતાને મુક્ત કરાવે.

2 Samuel 17:21
તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી.