Psalm 113:6
આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે. પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
Psalm 113:6 in Other Translations
King James Version (KJV)
Who humbleth himself to behold the things that are in heaven, and in the earth!
American Standard Version (ASV)
That humbleth himself to behold `The things that are' in heaven and in the earth?
Bible in Basic English (BBE)
Looking down on the heavens, and on the earth?
Darby English Bible (DBY)
Who humbleth himself to look on the heavens and on the earth?
World English Bible (WEB)
Who stoops down to see in heaven and in the earth?
Young's Literal Translation (YLT)
He is humbling `Himself' to look On the heavens and on the earth.
| Who humbleth | הַֽמַּשְׁפִּילִ֥י | hammašpîlî | ha-mahsh-pee-LEE |
| himself to behold | לִרְא֑וֹת | lirʾôt | leer-OTE |
| heaven, in are that things the | בַּשָּׁמַ֥יִם | baššāmayim | ba-sha-MA-yeem |
| and in the earth! | וּבָאָֽרֶץ׃ | ûbāʾāreṣ | oo-va-AH-rets |
Cross Reference
Psalm 11:4
યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
Psalm 138:6
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે. તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે. પણ ગવિર્ષ્ઠ માણસોને તો તે દૂરથી જ ઓળખે છે.
Isaiah 57:15
જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.
Job 4:18
જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી; એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે.
Job 15:15
જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી. તેમની દ્રષ્ટિએ તો આકાશો પણ સ્વચ્છ અને શુદ્ધ નથી!
Isaiah 6:2
સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં.
Isaiah 66:2
આ આખું વિશ્વ તો મેં જ બનાવેલું છે અને એ બધું તો મારું જ છે.” “હું એવા લોકોનું સન્માન કરીશ, જેઓ દીનદુ:ખી હોય, કચડાયેલા અને ભાંગી પડેલા હોય, અને જે મારી આજ્ઞા માથે ચડાવતો હોય અને જે મારા વચન સમક્ષ ધ્રૂજતો હોય.