Psalm 109:16 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 109 Psalm 109:16

Psalm 109:16
કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.

Psalm 109:15Psalm 109Psalm 109:17

Psalm 109:16 in Other Translations

King James Version (KJV)
Because that he remembered not to shew mercy, but persecuted the poor and needy man, that he might even slay the broken in heart.

American Standard Version (ASV)
Because he remembered not to show kindness, But persecuted the poor and needy man, And the broken in heart, to slay `them'.

Bible in Basic English (BBE)
Because he had no mercy, but was cruel to the low and the poor, designing the death of the broken-hearted.

Darby English Bible (DBY)
Because he remembered not to shew kindness, but persecuted the afflicted and needy man, and the broken in heart, to slay him.

World English Bible (WEB)
Because he didn't remember to show kindness, But persecuted the poor and needy man, The broken in heart, to kill them.

Young's Literal Translation (YLT)
Because that he hath not remembered to do kindness, And pursueth the poor man and needy, And the smitten of heart -- to slay,

Because
יַ֗עַןyaʿanYA-an
that
אֲשֶׁ֤ר׀ʾăšeruh-SHER
he
remembered
לֹ֥אlōʾloh
not
זָכַר֮zākarza-HAHR
shew
to
עֲשׂ֪וֹתʿăśôtuh-SOTE
mercy,
חָ֥סֶדḥāsedHA-sed
but
persecuted
וַיִּרְדֹּ֡ףwayyirdōpva-yeer-DOFE
the
poor
אִישׁʾîšeesh
needy
and
עָנִ֣יʿānîah-NEE
man,
וְ֭אֶבְיוֹןwĕʾebyônVEH-ev-yone
slay
even
might
he
that
וְנִכְאֵ֨הwĕnikʾēveh-neek-A
the
broken
לֵבָ֬בlēbāblay-VAHV
in
heart.
לְמוֹתֵֽת׃lĕmôtētleh-moh-TATE

Cross Reference

Psalm 34:18
યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે. જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.

James 2:13
હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

Mark 14:34
ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, “મારો આત્મા દુ:ખથી ભરેલો છે. મારું હ્રદય દુ:ખથી ભાંગી પડે છે. અહીં રાહ જુઓ અને જાગતા રહો.”

Matthew 27:35
સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યો. પછી તેઓએ તેનાં લૂગડાં કોને મળે તે માટે સિક્કા ઉછાળ્યા.

Matthew 18:33
જેમ મેં તારા પ્રત્યે જે દયા બતાવી એવી દયા તારા સાથી નોકર પ્રત્યે તારે દર્શાવવી જોઈતી હતી.’

Matthew 5:7
જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે. કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.

Psalm 69:20
નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે, અને હું લાંબુ જીવવા માટે ખૂબ દુર્બળ બની ગયો છું. દિલાસો અને આરામ બતાવનારની રાહ જોઇ પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.

Psalm 37:32
દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.

Psalm 37:14
દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે, અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.

Psalm 10:14
હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો. તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે, તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે. તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો, હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.

Psalm 10:2
દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.

Job 19:21
હે મારા મિત્રો, મારા પર દયા કરો, કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.

Job 19:2
“તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો? અને મહેણાં મારીને મને કચડ્યા કરશો?

2 Samuel 17:1
અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને 12,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ.

2 Samuel 16:11
દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.

Genesis 42:21
તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “ખરેખર આપણે આપણા ભાઈની બાબતમાં ગુનેગાર છીએ. કારણ કે જયારે તેણે આપણને કાલાવાલા કર્યા હતા, ને આપણે તેને થતું કષ્ટ જોયું હતું, છતાં પણ આપણે સાંભળ્યું નહિ; એટલા માંટે જ આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”