Psalm 104:30
પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
Psalm 104:30 in Other Translations
King James Version (KJV)
Thou sendest forth thy spirit, they are created: and thou renewest the face of the earth.
American Standard Version (ASV)
Thou sendest forth thy Spirit, they are created; And thou renewest the face of the ground.
Bible in Basic English (BBE)
If you send out your spirit, they are given life; you make new the face of the earth.
Darby English Bible (DBY)
Thou sendest forth thy spirit, they are created, and thou renewest the face of the earth.
World English Bible (WEB)
You send forth your Spirit: they are created. You renew the face of the ground.
Young's Literal Translation (YLT)
Thou sendest out Thy Spirit, they are created, And Thou renewest the face of the ground.
| Thou sendest forth | תְּשַׁלַּ֣ח | tĕšallaḥ | teh-sha-LAHK |
| thy spirit, | ר֭וּחֲךָ | rûḥăkā | ROO-huh-ha |
| they are created: | יִבָּרֵא֑וּן | yibbārēʾûn | yee-ba-ray-OON |
| renewest thou and | וּ֝תְחַדֵּ֗שׁ | ûtĕḥaddēš | OO-teh-ha-DAYSH |
| the face | פְּנֵ֣י | pĕnê | peh-NAY |
| of the earth. | אֲדָמָֽה׃ | ʾădāmâ | uh-da-MA |
Cross Reference
Job 33:4
દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે, સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે.
Revelation 21:5
તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
Titus 3:5
તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.
Ezekiel 37:9
પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.”‘
Job 26:13
એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.
Ephesians 2:4
પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે.
Ephesians 2:1
ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું.
Isaiah 65:17
યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું. પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ, તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
Isaiah 32:14
કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.
Psalm 33:6
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
Isaiah 66:22
“હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે.