Psalm 10:13
હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે? શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
Psalm 10:13 in Other Translations
King James Version (KJV)
Wherefore doth the wicked contemn God? he hath said in his heart, Thou wilt not require it.
American Standard Version (ASV)
Wherefore doth the wicked contemn God, And say in his heart, Thou wilt not require `it'?
Bible in Basic English (BBE)
Why has the evil-doer a low opinion of God, saying in his heart, You will not make search for it?
Darby English Bible (DBY)
Wherefore doth the wicked contemn God? He hath said in his heart, Thou wilt not require [it].
Webster's Bible (WBT)
Why doth the wicked contemn God? he hath said in his heart, Thou wilt not require it.
World English Bible (WEB)
Why does the wicked person condemn God, And say in his heart, "God won't call me into account?"
Young's Literal Translation (YLT)
Wherefore hath the wicked despised God? He hath said in his heart, `It is not required.'
| Wherefore | עַל | ʿal | al |
| מֶ֤ה׀ | me | meh | |
| doth the wicked | נִאֵ֖ץ | niʾēṣ | nee-AYTS |
| contemn | רָשָׁ֥ע׀ | rāšāʿ | ra-SHA |
| God? | אֱלֹהִ֑ים | ʾĕlōhîm | ay-loh-HEEM |
| said hath he | אָמַ֥ר | ʾāmar | ah-MAHR |
| in his heart, | בְּ֝לִבּ֗וֹ | bĕlibbô | BEH-LEE-boh |
| Thou wilt not | לֹ֣א | lōʾ | loh |
| require | תִּדְרֹֽשׁ׃ | tidrōš | teed-ROHSH |
Cross Reference
Genesis 9:5
જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.
Luke 11:50
“તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે.
Luke 10:16
“જ્યારે કોઈ વ્યક્તિ તમને ધ્યાનથી સાંભળે છે, તે વ્યક્તિ ખરેખર મને પણ ધ્યાનથી સાંભળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારવાની ના પીડે, ત્યારે તે મને પણ સ્વીકારવાની ના પાડે છે. અને જે મને સ્વીકારવાની ના પાડે છે, તે જેણે મને અહીં મોકલ્યો છે તેને સ્વીકારવાની ના પાડે છે.”
Psalm 74:18
હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.
Psalm 74:10
હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
2 Chronicles 24:22
ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”
2 Samuel 12:9
તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,
Numbers 11:20
પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.”‘
Genesis 42:22
રૂબેને તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, એ છોકરા પર અત્યાચાર કરીને પાપમાં પડશો નહિ? છતાં તમે માંન્યું નહિ; તેથી હવે તેના રકતનો બદલો ચૂકવવો પડે છે.”
1 Thessalonians 4:8
એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.