Proverbs 5:11 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 5 Proverbs 5:11

Proverbs 5:11
તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે.

Proverbs 5:10Proverbs 5Proverbs 5:12

Proverbs 5:11 in Other Translations

King James Version (KJV)
And thou mourn at the last, when thy flesh and thy body are consumed,

American Standard Version (ASV)
And thou mourn at thy latter end, When thy flesh and thy body are consumed,

Bible in Basic English (BBE)
And you will be full of grief at the end of your life, when your flesh and your body are wasted;

Darby English Bible (DBY)
and thou mourn in thine end, when thy flesh and thy body are consumed;

World English Bible (WEB)
You will groan at your latter end, When your flesh and your body are consumed,

Young's Literal Translation (YLT)
And thou hast howled in thy latter end, In the consumption of thy flesh and thy food,

And
thou
mourn
וְנָהַמְתָּ֥wĕnāhamtāveh-na-hahm-TA
at
the
last,
בְאַחֲרִיתֶ֑ךָbĕʾaḥărîtekāveh-ah-huh-ree-TEH-ha
flesh
thy
when
בִּכְל֥וֹתbiklôtbeek-LOTE
and
thy
body
בְּ֝שָׂרְךָ֗bĕśorkāBEH-sore-HA
are
consumed,
וּשְׁאֵרֶֽךָ׃ûšĕʾērekāoo-sheh-ay-REH-ha

Cross Reference

Revelation 22:15
શહેરની બહારની બાજુ કૂતરાંઓ (દુષ્ટ લોકો) છે, તે લોકો અશુદ્ધ જાદુ કરે છે, વ્યભિચારના પાપો કરે છે. બીજા લોકોનાં ખૂન કરે છે, મૂર્તિઓની પૂજા કરે છે, અને અસત્યને ચાહે છે અને જૂઠું બોલે છે.

Numbers 5:27
જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો શ્રાપનું પાણી પેટમાં જતાં જ તેનું પેટ ફૂલી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે, અને તેનું નામ તેના લોકોમાં શ્રાપરૂપ થઈ પડશે.

Deuteronomy 32:29
તેઓમાં હોશિયારી-સમજણ હોત તો કેવું સારૂં? કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?

Proverbs 7:23
આખરે તેનું કાળજુ તીરથી વીંધાય છે; જેમ કોઇ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.

Jeremiah 5:31
પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?”

Romans 6:21
તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે.

1 Corinthians 5:4
આપણા પ્રભુ ઈસુના નામથી એકઠા થાવ. હું તમારી સાથે આત્મા સ્વરૂપે હોઈશ, અને તમારી સાથે આપણા પ્રભુ ઈસુનું સાર્મથ્ય હશે.

Hebrews 13:4
સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

Revelation 21:8
પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”