Proverbs 4:2 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 4 Proverbs 4:2

Proverbs 4:2
હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

Proverbs 4:1Proverbs 4Proverbs 4:3

Proverbs 4:2 in Other Translations

King James Version (KJV)
For I give you good doctrine, forsake ye not my law.

American Standard Version (ASV)
For I give you good doctrine; Forsake ye not my law.

Bible in Basic English (BBE)
For I give you good teaching; do not give up the knowledge you are getting from me.

Darby English Bible (DBY)
for I give you good doctrine: forsake ye not my law.

World English Bible (WEB)
For I give you sound learning. Don't forsake my law.

Young's Literal Translation (YLT)
For good learning I have given to you, My law forsake not.

For
כִּ֤יkee
I
give
לֶ֣קַחleqaḥLEH-kahk
you
good
ט֭וֹבṭôbtove
doctrine,
נָתַ֣תִּיnātattîna-TA-tee
forsake
לָכֶ֑םlākemla-HEM
ye
not
תּֽ֝וֹרָתִ֗יtôrātîTOH-ra-TEE
my
law.
אַֽלʾalal
תַּעֲזֹֽבוּ׃taʿăzōbûta-uh-zoh-VOO

Cross Reference

Deuteronomy 32:2
માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે, માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ, ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.

Proverbs 8:6
સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.

Psalm 89:30
જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે.

Job 33:3
મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.

Titus 1:9
આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.

1 Timothy 4:6
આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ.

John 7:16
ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે.

Proverbs 22:20
મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે,

Psalm 49:1
હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.

Job 11:4
કારણકે તું કહે છ કે, ‘હું જે કહું છું તે સાચું છે. હું દેવની નજરમાં નિદોર્ષ છું.’

2 Chronicles 7:19
“પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો,

1 Chronicles 28:9
“અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે.