Proverbs 19:2 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 19 Proverbs 19:2

Proverbs 19:2
જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.

Proverbs 19:1Proverbs 19Proverbs 19:3

Proverbs 19:2 in Other Translations

King James Version (KJV)
Also, that the soul be without knowledge, it is not good; and he that hasteth with his feet sinneth.

American Standard Version (ASV)
Also, that the soul be without knowledge is not good; And he that hasteth with his feet sinneth.

Bible in Basic English (BBE)
Further, without knowledge desire is not good; and he who is over-quick in acting goes out of the right way.

Darby English Bible (DBY)
Also that a person be without knowledge is not good; and he that hasteth with his feet maketh false steps.

World English Bible (WEB)
It isn't good to have zeal without knowledge; Nor being hasty with one's feet and missing the way.

Young's Literal Translation (YLT)
Also, without knowledge the soul `is' not good, And the hasty in feet is sinning.

Also,
גַּ֤םgamɡahm
that
the
soul
בְּלֹאbĕlōʾbeh-LOH
be
without
דַ֣עַתdaʿatDA-at
knowledge,
נֶ֣פֶשׁnepešNEH-fesh
not
is
it
לֹאlōʾloh
good;
ט֑וֹבṭôbtove
hasteth
that
he
and
וְאָ֖ץwĕʾāṣveh-ATS
with
his
feet
בְּרַגְלַ֣יִםbĕraglayimbeh-rahɡ-LA-yeem
sinneth.
חוֹטֵֽא׃ḥôṭēʾhoh-TAY

Cross Reference

Proverbs 21:5
વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળિ વ્યકિત નિર્ધન બને છે.

Proverbs 29:20
તમે ઝડપથી બોલતા માણસને જુઓ છો? તેના કરતાં મૂર્ખ માટે વધારે આશા છે.

Philippians 1:9
તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય;

Romans 10:2
યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી.

John 16:3
લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી.

Hosea 4:6
મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ.

Isaiah 28:16
તેથી યહોવા મારા દેવ કહે છે કે, “જુઓ, હું સિયોનમાં પાયાનો પથ્થર મૂકું છું, જે નક્કર અને મજબૂત છે. જે માણસ વિશ્વાસ રાખે છે તે ગભરાતો નથી.

Isaiah 27:11
તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.

Ecclesiastes 12:9
વળી સભાશિક્ષક સમજુ હતો; તેથી તેણે જે જાણ્યું તે સર્વને શીખવવા લાગ્યો; તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.

Ecclesiastes 7:9
ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું- તે તો મૂર્ખતાની નિશાની છે. ક્રોધ મૂખોર્ના હૃદયમાં રહે છે.

Proverbs 28:22
લોભી વ્યકિત પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર દરિદ્રતા આવી પડશે.

Proverbs 28:20
વિશ્વાસુ વ્યકિત આશીર્વાદથી ભરપૂર થશે. પરંતુ ઉતાવળે ધનવાન થવા જનારને સજા થયા વગર રહેશે નહિ.

Proverbs 25:8
તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?

Proverbs 14:29
જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.

Proverbs 1:16
કારણ, તેમના પગ દુષ્ટ પાપ કરવા ઉતાવળા હોય છે અને હત્યા કરવાને દોડી જતા હોય છે.

Job 31:5
જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય, અથવા જો મારો પગ કોઇને છેતરવા તરફ વળ્યો હોય;

Proverbs 10:21
ન્યાયી માણસની વાણી ઘણાને પોષે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.