Proverbs 15:33 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 15 Proverbs 15:33

Proverbs 15:33
યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.

Proverbs 15:32Proverbs 15

Proverbs 15:33 in Other Translations

King James Version (KJV)
The fear of the LORD is the instruction of wisdom; and before honour is humility.

American Standard Version (ASV)
The fear of Jehovah is the instruction of wisdom; And before honor `goeth' humility.

Bible in Basic English (BBE)
The fear of the Lord is the teaching of wisdom; and a low opinion of oneself goes before honour.

Darby English Bible (DBY)
The fear of Jehovah is the discipline of wisdom, and before honour [goeth] humility.

World English Bible (WEB)
The fear of Yahweh teaches wisdom. Before honor is humility.

Young's Literal Translation (YLT)
The fear of Jehovah `is' the instruction of wisdom, And before honour `is' humility!

The
fear
יִרְאַ֣תyirʾatyeer-AT
of
the
Lord
יְ֭הוָהyĕhwâYEH-va
instruction
the
is
מוּסַ֣רmûsarmoo-SAHR
of
wisdom;
חָכְמָ֑הḥokmâhoke-MA
and
before
וְלִפְנֵ֖יwĕlipnêveh-leef-NAY
honour
כָב֣וֹדkābôdha-VODE
is
humility.
עֲנָוָֽה׃ʿănāwâuh-na-VA

Cross Reference

Proverbs 18:12
અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.

Proverbs 1:7
યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂખોર્ જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.

1 Peter 5:5
જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34

James 4:10
પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.

Luke 14:11
પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”

Proverbs 29:23
અભિમાન વ્યકિતને અપમાનિત કરે છે, પણ નમ્રતાથી વ્યકિત સન્માન મેળવે છે.

Philippians 2:5
તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.

Proverbs 25:6
રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.

Proverbs 8:13
યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.

Psalm 111:10
દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

Psalm 34:11
મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”

Job 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”