Matthew 5:23 in Gujarati

Gujarati Gujarati Bible Matthew Matthew 5 Matthew 5:23

Matthew 5:23
“તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે.

Matthew 5:22Matthew 5Matthew 5:24

Matthew 5:23 in Other Translations

King James Version (KJV)
Therefore if thou bring thy gift to the altar, and there rememberest that thy brother hath ought against thee;

American Standard Version (ASV)
If therefore thou art offering thy gift at the altar, and there rememberest that thy brother hath aught against thee,

Bible in Basic English (BBE)
If then you are making an offering at the altar and there it comes to your mind that your brother has something against you,

Darby English Bible (DBY)
If therefore thou shouldest offer thy gift at the altar, and there shouldest remember that thy brother has something against thee,

World English Bible (WEB)
"If therefore you are offering your gift at the altar, and there remember that your brother has anything against you,

Young's Literal Translation (YLT)
`If, therefore, thou mayest bring thy gift to the altar, and there mayest remember that thy brother hath anything against thee,

if
Ἐὰνeanay-AN
Therefore
οὖνounoon
thou
bring
προσφέρῃςprospherēsprose-FAY-rase

τὸtotoh
gift
δῶρόνdōronTHOH-RONE
thy
σουsousoo
to
ἐπὶepiay-PEE
the
τὸtotoh
altar,
θυσιαστήριονthysiastērionthyoo-see-ah-STAY-ree-one
there
and
κἀκεῖkakeika-KEE
rememberest
μνησθῇςmnēsthēsm-nay-STHASE
that
ὅτιhotiOH-tee

hooh
brother
ἀδελφόςadelphosah-thale-FOSE
thy
σουsousoo
hath
ἔχειecheiA-hee
ought
τιtitee
against
κατὰkataka-TA
thee;
σοῦsousoo

Cross Reference

માર્ક 11:25
જ્યારે તમે પ્રાર્થના કરો છો, અને તમે યાદ કરો છો કે તમે બીજા કોઈ એક વ્યક્તિ સાથે કઈક કારણસર ગુસ્સે થયા છો.

માથ્થી 23:19
અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે?

1 શમુએલ 15:22
પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.

માથ્થી 8:4
ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.”

લૂક 19:8
જાખ્ખીએ પ્રભુને કહ્યું, “હું સારું કરવા ઈચ્છું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપીશ. જો કોઈ વ્યક્તિને છેતરી હશે તો હું તેને ચારગણું વધારે પાછું આપીશ!”

યર્મિયાનો વિલાપ 3:20
નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.

લેવીય 6:2
“જો કોઈ વ્યક્તિ કોઈની થાપણ પાછી ન આપે અથવા પોતે ભાડે આપેલી વસ્તુની લીધેલી અનામત અથવા તેની પર વિશ્વાસ કરીને તેને સોંપેલી વસ્તુ પાછી આપવાની ના પાડે, ચોરી કરે, છેતરે કે પોતાના પડોશી પર અન્યાય કરીને કોઈ વસ્તુ મેળવે,

માથ્થી 5:24
તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.

હોશિયા 6:6
કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ, પણ તારો પ્રેમ હું ચાહું છું. તારા દહનાર્પણો નહિ, પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.

હઝકિયેલ 16:63
જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.

આમોસ 5:21
યહોવા કહે છે: “હું ધિક્કારુ છું, હા, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, મને તમારી ધામિર્ક સભાઓ ગમતી નથી.

યશાયા 1:10
હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો.

ઊત્પત્તિ 50:15
પોતાના પિતાના મૃત્યુ પછી યૂસફના ભાઈઓને થયું કે, કદાચ યૂસફ અમાંરા પર દ્વેષ કરશે, અને આપણે એના ઉપર જે જે અપકાર્ય કર્યા છે તે બધાનો પૂરો બદલો લે તો?

ઊત્પત્તિ 42:21
તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “ખરેખર આપણે આપણા ભાઈની બાબતમાં ગુનેગાર છીએ. કારણ કે જયારે તેણે આપણને કાલાવાલા કર્યા હતા, ને આપણે તેને થતું કષ્ટ જોયું હતું, છતાં પણ આપણે સાંભળ્યું નહિ; એટલા માંટે જ આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”