Psalm 26:6
હું મારી નિદોર્ષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
Psalm 26:6 in Other Translations
King James Version (KJV)
I will wash mine hands in innocency: so will I compass thine altar, O LORD:
American Standard Version (ASV)
I will wash my hands in innocency: So will I compass thine altar, O Jehovah;
Bible in Basic English (BBE)
I will make my hands clean from sin; so will I go round your altar, O Lord;
Darby English Bible (DBY)
I will wash my hands in innocency, and will encompass thine altar, O Jehovah,
Webster's Bible (WBT)
I will wash my hands in innocence: so will I compass thy altar, O LORD:
World English Bible (WEB)
I will wash my hands in innocence, So I will go about your altar, Yahweh;
Young's Literal Translation (YLT)
I wash in innocency my hands, And I compass Thine altar, O Jehovah.
| I will wash | אֶרְחַ֣ץ | ʾerḥaṣ | er-HAHTS |
| mine hands | בְּנִקָּי֣וֹן | bĕniqqāyôn | beh-nee-ka-YONE |
| in innocency: | כַּפָּ֑י | kappāy | ka-PAI |
| compass I will so | וַאֲסֹבְבָ֖ה | waʾăsōbĕbâ | va-uh-soh-veh-VA |
| thine | אֶת | ʾet | et |
| altar, | מִזְבַּחֲךָ֣ | mizbaḥăkā | meez-ba-huh-HA |
| O Lord: | יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |
Cross Reference
ગીતશાસ્ત્ર 73:13
મે મારંુ હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિદોર્ષ રાખ્યા છે; પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.
ગીતશાસ્ત્ર 43:4
તમે મારા અતિઆનંદ છો, તમારી વેદી પાસે હું જઇશ, અને હે દેવ, મારી વીણા સાથે હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
નિર્ગમન 30:19
હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.
હિબ્રૂઓને પત્ર 10:19
ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું.
તિતસનં પત્ર 3:5
તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.
1 તિમોથીને 2:8
દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય.
1 કરિંથીઓને 11:28
દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ.
માથ્થી 5:23
“તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે.
માલાખી 2:11
યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે.
યશાયા 1:16
“સ્નાન કરીને શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો, ભૂંડા કામ કરવાના છોડી દો. અને ભલું કરતાં શીખો.
ગીતશાસ્ત્ર 24:4
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે, તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી, તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી, અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.