Psalm 23:2 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 23 Psalm 23:2

Psalm 23:2
તે મને લીલાં બીડમાં સુવાડે છે અને મને શાંત જળની તરફ દોરી જાય છે.

Psalm 23:1Psalm 23Psalm 23:3

Psalm 23:2 in Other Translations

King James Version (KJV)
He maketh me to lie down in green pastures: he leadeth me beside the still waters.

American Standard Version (ASV)
He maketh me to lie down in green pastures; He leadeth me beside still waters.

Bible in Basic English (BBE)
He makes a resting-place for me in the green fields: he is my guide by the quiet waters.

Darby English Bible (DBY)
He maketh me to lie down in green pastures; he leadeth me beside still waters.

Webster's Bible (WBT)
He maketh me to lie down in green pastures: he leadeth me beside the still waters.

World English Bible (WEB)
He makes me lie down in green pastures. He leads me beside still waters.

Young's Literal Translation (YLT)
In pastures of tender grass He causeth me to lie down, By quiet waters He doth lead me.

He
maketh
me
to
lie
down
בִּנְא֣וֹתbinʾôtbeen-OTE
in
green
דֶּ֭שֶׁאdešeʾDEH-sheh
pastures:
יַרְבִּיצֵ֑נִיyarbîṣēnîyahr-bee-TSAY-nee
he
leadeth
עַלʿalal
me
beside
מֵ֖יmay
the
still
מְנֻח֣וֹתmĕnuḥôtmeh-noo-HOTE
waters.
יְנַהֲלֵֽנִי׃yĕnahălēnîyeh-na-huh-LAY-nee

Cross Reference

પ્રકટીકરણ 22:1
પછીથી તે દૂતે મને જીવનના પાણીની નદી બતાવી. તે નદી સ્ફટિકના જેવી ચમકતી હતી. તે નદી દેવના અને હલવાનના રાજ્યાસનમાંથી વહે છે.

ગીતશાસ્ત્ર 46:4
ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.

યશાયા 49:9
હું બંદીવાનોને કહીશ, ‘જાઓ તમે મુકત છો!’ અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!’ તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.

પ્રકટીકરણ 7:17
રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”

પ્રકટીકરણ 22:17
આત્મા અને કન્યા બન્ને કહે છે કે, “આવ!” પ્રત્યેક વ્યક્તિ જે આ સાંભળે છે તેણે પણ કહેવું જોઈએ, “આવ!” જો કોઈ તરસ્યો હોય, તેને આવવા દો; જો તે ઈચ્છે તો તે વ્યક્તિ વિનામૂલ્યે જીવનનું પાણી લઈ શકે.

હઝકિયેલ 34:13
જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ.

પ્રકટીકરણ 21:6
રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ.

યશાયા 30:23
તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે.

અયૂબ 34:29
પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી. જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો કોઇ તેને શોધી શકે તેમ નથી.