Psalm 139:21
હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
Psalm 139:21 in Other Translations
King James Version (KJV)
Do not I hate them, O LORD, that hate thee? and am not I grieved with those that rise up against thee?
American Standard Version (ASV)
Do not I hate them, O Jehovah, that hate thee? And am not I grieved with those that rise up against thee?
Bible in Basic English (BBE)
Are not your haters hated by me, O Lord? are not those who are lifted up against you a cause of grief to me?
Darby English Bible (DBY)
Do not I hate them, O Jehovah, that hate thee? and do not I loathe them that rise up against thee?
World English Bible (WEB)
Yahweh, don't I hate those who hate you? Am I not grieved with those who rise up against you?
Young's Literal Translation (YLT)
Do not I hate, Jehovah, those hating Thee? And with Thy withstanders grieve myself?
| Do not | הֲלֽוֹא | hălôʾ | huh-LOH |
| I hate | מְשַׂנְאֶ֖יךָ | mĕśanʾêkā | meh-sahn-A-ha |
| Lord, O them, | יְהוָ֥ה׀ | yĕhwâ | yeh-VA |
| that hate | אֶשְׂנָ֑א | ʾeśnāʾ | es-NA |
| grieved I not am and thee? | וּ֝בִתְקוֹמְמֶ֗יךָ | ûbitqômĕmêkā | OO-veet-koh-meh-MAY-ha |
| against up rise that those with thee? | אֶתְקוֹטָֽט׃ | ʾetqôṭāṭ | et-koh-TAHT |
Cross Reference
ગીતશાસ્ત્ર 119:158
જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો; કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
ગીતશાસ્ત્ર 31:6
જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
2 કાળવ્રત્તાંત 19:2
ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;
પ્રકટીકરણ 2:6
પણ તું જે કંઈક કરે છે તે બરાબર છે: નિકલાયતીઓજે કંઈ કરે છે તેને તમે ધિક્કારો છો, તેઓ જે કરે છે તેને હું પણ ધિક્કારું છું.
પ્રકટીકરણ 2:2
“તું શું કરે છે તે હું જાણું છું, તુ સખત કામ કરે છે અને તું કદી છોડી દેતો નથી. હું જાણું છું કે દુષ્ટ લોકોને તું સ્વીકારતો નથી. અને જેઓ પ્રેરિતો હોવાનો દાવો કરે છે પણ તે ખરેખર એવા નથી. તેવા લોકોનો તેં પારખી લીધા છે. તને ખબર પડી છે કે તેઓ જુઠ્ઠા છે
રોમનોને પત્ર 9:1
હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી.
લૂક 19:41
ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ.
માર્ક 3:5
ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, ‘મને તારો હાથ જોવા દે.’ તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો.
ચર્મિયા 13:17
શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો? તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે, કારણ કે યહોવાના લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.”
ગીતશાસ્ત્ર 119:136
તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.
ગીતશાસ્ત્ર 26:5
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.
ગીતશાસ્ત્ર 15:4
તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.