Proverbs 9:6 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 9 Proverbs 9:6

Proverbs 9:6
તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”

Proverbs 9:5Proverbs 9Proverbs 9:7

Proverbs 9:6 in Other Translations

King James Version (KJV)
Forsake the foolish, and live; and go in the way of understanding.

American Standard Version (ASV)
Leave off, ye simple ones, and live; And walk in the way of understanding.

Bible in Basic English (BBE)
Give up the simple ones and have life, and go in the way of knowledge.

Darby English Bible (DBY)
Forsake follies and live, and go in the way of intelligence.

World English Bible (WEB)
Leave your simple ways, and live. Walk in the way of understanding."

Young's Literal Translation (YLT)
Forsake ye, the simple, and live, And be happy in the way of understanding.

Forsake
עִזְב֣וּʿizbûeez-VOO
the
foolish,
פְתָאיִ֣םpĕtāʾyimfeh-ta-YEEM
and
live;
וִֽחְי֑וּwiḥĕyûvee-heh-YOO
go
and
וְ֝אִשְׁר֗וּwĕʾišrûVEH-eesh-ROO
in
the
way
בְּדֶ֣רֶךְbĕderekbeh-DEH-rek
of
understanding.
בִּינָֽה׃bînâbee-NA

Cross Reference

નીતિવચનો 13:20
જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

નીતિવચનો 8:35
કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે અને યહોવાની કૃપા પામ્યો છે.

નીતિવચનો 4:14
“દુષ્ટ માણસોના માગેર્ જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.

નીતિવચનો 4:11
હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માગેર્ દોરીશ.

પ્રકટીકરણ 18:4
પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.

2 કરિંથીઓને 6:17
“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11

પ્રેરિતોનાં ક્રત્યો 2:40
પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!”

લૂક 13:24
“સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ.

માથ્થી 7:13
“સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે.

નીતિવચનો 10:17
જે શિખામણને સ્વીકારે છે, તે જીવનના રસ્તે છે, પણ જેઓ ઠપકાને ગણકારતા નથી તેઓ ભૂલો કરે છે.

નીતિવચનો 9:11
જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે.

ગીતશાસ્ત્ર 119:115
દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.

ગીતશાસ્ત્ર 45:10
હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર; ને પછી વિચાર કર; તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.

ગીતશાસ્ત્ર 26:4
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.