Proverbs 31:8
જે પોતા માટે બોલી શકતો નથી તેને માટે તું બોલ અને તું નિરાધારોના હકનો પક્ષ કર.
Proverbs 31:8 in Other Translations
King James Version (KJV)
Open thy mouth for the dumb in the cause of all such as are appointed to destruction.
American Standard Version (ASV)
Open thy mouth for the dumb, In the cause of all such as are left desolate.
Bible in Basic English (BBE)
Let your mouth be open for those who have no voice, in the cause of those who are ready for death.
Darby English Bible (DBY)
Open thy mouth for the dumb, for the cause of all those that are left desolate.
World English Bible (WEB)
Open your mouth for the mute, In the cause of all who are left desolate.
Young's Literal Translation (YLT)
Open thy mouth for the dumb, For the right of all sons of change.
| Open | פְּתַח | pĕtaḥ | peh-TAHK |
| thy mouth | פִּ֥יךָ | pîkā | PEE-ha |
| for the dumb | לְאִלֵּ֑ם | lĕʾillēm | leh-ee-LAME |
| in | אֶל | ʾel | el |
| cause the | דִּ֝֗ין | dîn | deen |
| of all | כָּל | kāl | kahl |
| such as are appointed | בְּנֵ֥י | bĕnê | beh-NAY |
| to destruction. | חֲלֽוֹף׃ | ḥălôp | huh-LOFE |
Cross Reference
ગીતશાસ્ત્ર 82:3
“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
યોહાન 7:51
“માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
ચર્મિયા 38:7
કૂશનો એબેદ-મેલેખ એ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યમિર્યાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે.
ચર્મિયા 26:24
પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યમિર્યાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યમિર્યાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.
ચર્મિયા 26:16
ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. એણે આપણા દેવ યહોવાને નામે આપણને સંભળાવ્યું છે.”
નીતિવચનો 24:11
જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે.
1 શમુએલ 22:14
અહીમેલેખે જવાબ આપ્યો, “તમાંરા બધા અમલદારોમાં દાઉદ જેવો કોઈ વફાદાર નથી; તે તમાંરો જમાંઈ છે, તમાંરા અંગરક્ષકોનો નાયક છે, અને તમાંરા દરબારમાં માંનભર્યુ સ્થાન ધરાવે છે.
નીતિવચનો 24:7
ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.
ગીતશાસ્ત્ર 79:11
બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
અયૂબ 29:12
કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો, મેં અનાથને મદદ કરી કે જેની સંભાળ લે તેવું કોઇન હતું.
અયૂબ 29:9
નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતાં.
એસ્તેર 4:13
જવાબમાં મોર્દખાયે એસ્તેરને કહેવડાવ્યું, “તું એવું ના વિચારતી કે તું રાજમહેલમાં રહેતી હોવાથી જ્યારે બધાં યહૂદીઓની હત્યા થાય ત્યારે તું બચી જશે?”
1 શમુએલ 20:32
અને યોનાથાન તેના પિતા શાઉલ પાસે આવ્યો અને કહ્યું, “શા માંટે આપણે તેને માંરી નાખવો જોઈએ? તેણે શું કર્યુ છે?”
1 શમુએલ 19:4
બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે.