Proverbs 10:8
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાને અનુસરશે: પણ લવારી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
Proverbs 10:8 in Other Translations
King James Version (KJV)
The wise in heart will receive commandments: but a prating fool shall fall.
American Standard Version (ASV)
The wise in heart will receive commandments; But a prating fool shall fall.
Bible in Basic English (BBE)
The wise-hearted man will let himself be ruled, but the man whose talk is foolish will have a fall.
Darby English Bible (DBY)
The wise in heart receiveth commandments; but a prating fool shall fall.
World English Bible (WEB)
The wise in heart accept commandments, But a chattering fool will fall.
Young's Literal Translation (YLT)
The wise in heart accepteth commands, And a talkative fool kicketh.
| The wise | חֲכַם | ḥăkam | huh-HAHM |
| in heart | לֵ֭ב | lēb | lave |
| will receive | יִקַּ֣ח | yiqqaḥ | yee-KAHK |
| commandments: | מִצְוֹ֑ת | miṣwōt | mee-ts-OTE |
| but a prating | וֶאֱוִ֥יל | weʾĕwîl | veh-ay-VEEL |
| fool | שְׂ֝פָתַ֗יִם | śĕpātayim | SEH-fa-TA-yeem |
| shall fall. | יִלָּבֵֽט׃ | yillābēṭ | yee-la-VATE |
Cross Reference
માથ્થી 7:24
“જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે.
નીતિવચનો 12:1
જે વ્યકિતને જ્ઞાન વહાલું છે તેને શિખામણ પણ વહાલી છે, પણ જે વ્યકિત સુધારણાને ધિક્કારે છે તે ઢોર જેવો છે.
યાકૂબનો 3:13
તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.
નીતિવચનો 18:6
મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે.
નીતિવચનો 14:23
જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે.
નીતિવચનો 14:8
ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાગેર્ દોરે છે.
નીતિવચનો 13:3
મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
નીતિવચનો 12:13
દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.
નીતિવચનો 10:10
જે વ્યકિત આંખ મિંચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે. અનેપરંતુ લવારી કરનાર નાશ પામશે.
નીતિવચનો 9:9
જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
નીતિવચનો 1:5
જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.
ગીતશાસ્ત્ર 119:34
કરણથી તેને માનીશ.
સભાશિક્ષક 10:12
ડહાપણભર્યા શબ્દો મનને આનંદ આપે છે, પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ નોતરે છે.