Matthew 26:8
શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે?
Matthew 26:8 in Other Translations
King James Version (KJV)
But when his disciples saw it, they had indignation, saying, To what purpose is this waste?
American Standard Version (ASV)
But when the disciples saw it, they had indignation, saying, To what purpose is this waste?
Bible in Basic English (BBE)
But when the disciples saw it they were angry, saying, To what purpose is this waste?
Darby English Bible (DBY)
But the disciples seeing it became indignant, saying, To what end [was] this waste?
World English Bible (WEB)
But when his disciples saw this, they were indignant, saying, "Why this waste?
Young's Literal Translation (YLT)
And having seen `it', his disciples were much displeased, saying, `To what purpose `is' this waste?
| But | ἰδόντες | idontes | ee-THONE-tase |
| when his | δὲ | de | thay |
| οἱ | hoi | oo | |
| disciples | μαθηταὶ | mathētai | ma-thay-TAY |
| saw | αὐτοῦ | autou | af-TOO |
| indignation, had they it, | ἠγανάκτησαν | ēganaktēsan | ay-ga-NAHK-tay-sahn |
| saying, | λέγοντες | legontes | LAY-gone-tase |
| To | Εἰς | eis | ees |
| purpose what | τί | ti | tee |
| is this | ἡ | hē | ay |
| ἀπώλεια | apōleia | ah-POH-lee-ah | |
| waste? | αὕτη | hautē | AF-tay |
Cross Reference
નિર્ગમન 5:17
એટલે ફારુને કહ્યું, “તમે બધા તો આળસુ લોકો છો, તેથી કહો છો કે અમને યહોવાના યજ્ઞો કરવા જવા દો.
1 શમુએલ 17:28
પરંતુ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે તેને લોકો સાથે વાત કરતાં સાંભળ્યો, એટલે તેને એકદમ ગુસ્સો ચડ્યો. તેણે દાઉદને કહ્યું. “તું અહીં શું કરે છે? અને તું વગડામાં તારાં મૂઠીભર ઘેટાં કોને સોંપીને આવ્યો? હું જાણું છું; તું કેવો ઘમંડી અને ઉદ્ધત છોકરો છે. તું લડાઈ જોવા જ આવ્યો છે ને?”
માર્ક 14:4
ત્યા કેટલાએક શિષ્યોએ આ જોયું. તેઓ નારાજ થયા અને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “તે અત્તરનો બગાડ શા માટે કરવો જોઈએ?
સભાશિક્ષક 4:4
વળી મેં જોયું કે કાર્ય કરવામાં આવડત અને પરિશ્રમને લીધે માણસ અને તેના પડોશી વચ્ચે ઇર્ષા ઉત્પન્ન થાય છે. એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
આમોસ 8:5
તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના દિવસો પૂરા થવાની રાહ જુઓ છો, જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો અને તમારાં ખોટાં ત્રાજવાં અને વજનીયાનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકો;
હાગ્ગાચ 1:2
સૈન્યોનો દેવ યહોવા હાગ્ગાયને કહે છે કે, “આ પ્રજા કહે છે કે, મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી.”
યોહાન 12:4
યહૂદા ઈશ્કરિયોત ત્યાં હતો. યહૂદા ઈસુના શિષ્યોમાંનો એક હતો. (તે એક કે જે પાછળથી ઈસુની વિરૂદ્ધ થનાર હતો.) મરિયમે જે કર્યુ તે યહૂદાને ગમ્યું નહિ. તેથી તેણે કહ્યું,
માલાખી 1:7
યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, “અમે તમને શી રીતે ષ્ટ કર્યા?”કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.
માલાખી 1:13
અને પછી કહો છો, આ કેવું કંટાળાજનક છે! તમે અપંગ, લૂલાં કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો? એમ યહોવા કહે છે.