Matthew 24:37
“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.
Matthew 24:37 in Other Translations
King James Version (KJV)
But as the days of Noe were, so shall also the coming of the Son of man be.
American Standard Version (ASV)
And as `were' the days of Noah, so shall be the coming of the Son of man.
Bible in Basic English (BBE)
And as were the days of Noah, so will be the coming of the Son of man.
Darby English Bible (DBY)
But as the days of Noe, so also shall be the coming of the Son of man.
World English Bible (WEB)
"As the days of Noah were, so will be the coming of the Son of Man.
Young's Literal Translation (YLT)
and as the days of Noah -- so shall be also the presence of the Son of Man;
| But | ὥσπερ | hōsper | OH-spare |
| as | δὲ | de | thay |
| the | αἱ | hai | ay |
| days | ἡμέραι | hēmerai | ay-MAY-ray |
| τοῦ | tou | too | |
| Noe of | Νῶε | nōe | NOH-ay |
| were, so | οὕτως | houtōs | OO-tose |
| also shall | ἔσται | estai | A-stay |
| the | καὶ | kai | kay |
| coming | ἡ | hē | ay |
| of the | παρουσία | parousia | pa-roo-SEE-ah |
| Son | τοῦ | tou | too |
| υἱοῦ | huiou | yoo-OO | |
| of man | τοῦ | tou | too |
| be. | ἀνθρώπου | anthrōpou | an-THROH-poo |
Cross Reference
લૂક 17:26
“જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
હિબ્રૂઓને પત્ર 11:7
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
ઊત્પત્તિ 6:1
પૃથ્વી પર મનુષ્યોની વસતી વધતી ગઈ. અને તેમને ત્યાં પુત્રીઓ જન્મી. જયારે દેવના દીકરાઓએ જોયું કે, આ કન્યાઓ સુંદર છે એટલે તેઓએ તેમની ઈચ્છા પ્રમાંણે તેઓની સાથે લગ્ન કર્યા.
ઊત્પત્તિ 7:6
પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં.
અયૂબ 22:15
અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા.
માથ્થી 24:39
જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે.
1 પિતરનો પત્ર 3:20
તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા. જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેઓ આઠ જણ હતા. તે લોકો પાણીથી બચાવી લેવાયા.
2 પિતરનો પત્ર 2:5
જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.
2 પિતરનો પત્ર 3:6
પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું.