Mark 15:6
પ્રતિવર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ એક વ્યક્તિને કારાવાસમાંથી મુક્ત કરી શકતો હતો. લોકો જેને મુક્તિ આપવા ઈચ્છતા હોય તે વ્યક્તિને તે મુક્ત કરી શકે.
Mark 15:6 in Other Translations
King James Version (KJV)
Now at that feast he released unto them one prisoner, whomsoever they desired.
American Standard Version (ASV)
Now at the feast he used to release unto them one prisoner, whom they asked of him.
Bible in Basic English (BBE)
Now at the feast every year he let one prisoner go free at their request.
Darby English Bible (DBY)
But at [the] feast he released to them one prisoner, whomsoever they begged [of him].
World English Bible (WEB)
Now at the feast he used to release to them one prisoner, whom they asked of him.
Young's Literal Translation (YLT)
And at every feast he was releasing to them one prisoner, whomsoever they were asking;
| Now | Κατὰ | kata | ka-TA |
| at | δὲ | de | thay |
| that feast | ἑορτὴν | heortēn | ay-ore-TANE |
| he released | ἀπέλυεν | apelyen | ah-PAY-lyoo-ane |
| them unto | αὐτοῖς | autois | af-TOOS |
| one | ἕνα | hena | ANE-ah |
| prisoner, | δέσμιον | desmion | THAY-smee-one |
| whomsoever | ὅνπερ | honper | ONE-pare |
| they desired. | ἠτοῦντο | ētounto | ay-TOON-toh |
Cross Reference
યોહાન 18:39
પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?”‘
માથ્થી 26:2
“તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”
માથ્થી 26:5
સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.”
માથ્થી 27:15
પ્રતિ વર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ કેદમાંથી એક વ્યક્તિને મુક્ત કરતો. હંમેશા લોકો જે વ્યક્તિને ઈચ્છે તેને મુક્ત કરવામાં આવતો.
લૂક 23:16
તેથી હું તેને થોડી શિક્ષા કર્યા પછી, તેને જવા માટે મુક્ત કરીશ.”
યોહાન 19:16
તેથી પિલાતે ઈસુને તેને વધસ્તંભ પર જડીને મારી નાખવા સોંપ્યો.સૈનિકોએ ઈસુને પકડયો.
પ્રેરિતોનાં ક્રત્યો 24:27
પણ બે વરસ પછી પોર્કિયુસ ફેસ્તુસ હાકેમ બન્યો. તેથી ફેલિકસ લાંબો સમય હાકેમ ન રહ્યો. પરંતુ ફેલિક્સે પાઉલને બંદીખાનામાં નાખ્યો કારણ કે ફેલિકસ યહૂદિઓને ખુશ કરવા કંઈક કરવા ઇચ્છતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 25:9
પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી. તેથી તેણે પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે? તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું?”