Luke 18:18 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 18 Luke 18:18

Luke 18:18
એક યહૂદિ અધિકારીએ ઈસુને પૂછયું કે, “ઉત્તમ ઉપદેશક, મારે અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જાઇએ?”

Luke 18:17Luke 18Luke 18:19

Luke 18:18 in Other Translations

King James Version (KJV)
And a certain ruler asked him, saying, Good Master, what shall I do to inherit eternal life?

American Standard Version (ASV)
And a certain ruler asked him, saying, Good Teacher, what shall I do to inherit eternal life?

Bible in Basic English (BBE)
And a certain ruler put a question to him, saying, Good Master, what have I to do so that I may have eternal life?

Darby English Bible (DBY)
And a certain ruler asked him saying, Good teacher, having done what, shall I inherit eternal life?

World English Bible (WEB)
A certain ruler asked him, saying, "Good Teacher, what shall I do to inherit eternal life?"

Young's Literal Translation (YLT)
And a certain ruler questioned him, saying, `Good teacher, what having done -- shall I inherit life age-during?'

And
Καὶkaikay
a
certain
ἐπηρώτησένepērōtēsenape-ay-ROH-tay-SANE
ruler
τιςtistees
asked
αὐτὸνautonaf-TONE
him,
ἄρχωνarchōnAR-hone
saying,
λέγων,legōnLAY-gone
Good
Διδάσκαλεdidaskalethee-THA-ska-lay
Master,
ἀγαθέagatheah-ga-THAY
what
τίtitee
shall
I
do
ποιήσαςpoiēsaspoo-A-sahs
to
inherit
ζωὴνzōēnzoh-ANE
eternal
αἰώνιονaiōnionay-OH-nee-one
life?
κληρονομήσωklēronomēsōklay-roh-noh-MAY-soh

Cross Reference

માર્ક 10:17
ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?’

હઝકિયેલ 33:31
એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.

માથ્થી 19:16
એક માણસ ઈસુ પાસે આવ્યો અને પૂછયું, “હે ઉપદેશક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?”

લૂક 6:46
“તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી?

યોહાન 13:13
તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.

પ્રેરિતોનાં ક્રત્યો 16:30
પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”

માલાખી 1:6
સૈન્યોનો દેવ યહોવા યાજકોને પૂછે છે, “પુત્ર પોતાના પિતાને માન આપે છે અને ગુલામ તેના ધણીથી ડરતો રહે છે. હે યાજકો, હું તમારો પિતા અને દેવ છું, છતાં તમે મને માન નથી આપતા, પણ મારા નામને ધિક્કારો છો.”અને પછી પૂછો છો, “અમે તમારા નામને ધિક્કારીએ કેવી રીતે?”

લૂક 10:25
પછી એક કાયદાનો પંડિત ઊભો થયો. તે ઈસુનું પરીક્ષણ કરવા પ્રયત્ન કરતો હતો. તેણે કહ્યું, “ઉપદેશક, અનંતજીવનની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ?”

પ્રેરિતોનાં ક્રત્યો 2:37
જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, ‘ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”