Luke 11:50
“તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે.
Luke 11:50 in Other Translations
King James Version (KJV)
That the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
American Standard Version (ASV)
that the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
Bible in Basic English (BBE)
So that punishment may come on this generation for the blood of all the prophets which was given from the earliest days;
Darby English Bible (DBY)
that the blood of all the prophets which has been poured out from the foundation of the world may be required of this generation,
World English Bible (WEB)
that the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
Young's Literal Translation (YLT)
that the blood of all the prophets, that is being poured forth from the foundation of the world, may be required from this generation;
| That | ἵνα | hina | EE-na |
| the | ἐκζητηθῇ | ekzētēthē | ake-zay-tay-THAY |
| blood | τὸ | to | toh |
| of all | αἷμα | haima | AY-ma |
| the | πάντων | pantōn | PAHN-tone |
| prophets, | τῶν | tōn | tone |
| which | προφητῶν | prophētōn | proh-fay-TONE |
| was shed | τὸ | to | toh |
| from | ἐκχυνόμενον | ekchynomenon | ake-hyoo-NOH-may-none |
| foundation the | ἀπὸ | apo | ah-POH |
| of the world, | καταβολῆς | katabolēs | ka-ta-voh-LASE |
| required be may | κόσμου | kosmou | KOH-smoo |
| of | ἀπὸ | apo | ah-POH |
| this | τῆς | tēs | tase |
| γενεᾶς | geneas | gay-nay-AS | |
| generation; | ταύτης | tautēs | TAF-tase |
Cross Reference
ઊત્પત્તિ 9:5
જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.
નિર્ગમન 20:5
તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.
ગણના 35:33
“તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે. જે ભૂમિ પર ખૂન થયું છે તેનું પ્રાયશ્ચિત બીજી કોઈ રીતે થઈ શકે નહિ, ખૂનીને દેહાતદડંની સજા થવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરવા માંટે ખૂનીના લોહી સિવાય બીજો કોઈ રસ્તો નથી.
2 રાજઓ 24:4
તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે આ હુકમ કર્યો હતો. આ એટલા માટે થયું, કારણકે તેણે નિદોર્ષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા આ પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.
ગીતશાસ્ત્ર 9:12
કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
યશાયા 26:21
જુઓ, પૃથ્વી પરના સર્વ લોકોને તેમના પાપની સજા કરવા યહોવા આકાશમાંથી આવી રહ્યા છે, પૃથ્વી પોતાના ઉપર રેડાયેલું લોહી ઉઘાડું કરશે, તે પોતાના ઉપર માર્યા ગયેલાઓને ઢાંકી નહિ રાખે.
ચર્મિયા 7:29
“હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે.
ચર્મિયા 51:56
હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.”
પ્રકટીકરણ 18:20
ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”‘