Leviticus 21:15 in Gujarati

Gujarati Gujarati Bible Leviticus Leviticus 21 Leviticus 21:15

Leviticus 21:15
નહિ તો તેનાં સંતાનો વગળવંશી થઈ જશે, તેમનું અડધું લોહી યાજકનું અને અડધું લોહી સામાંન્ય હોય તેમ બનવું જોઈએ નહિ. હું યહોવા છું. મેં મહા યાજકને પવિત્ર બનાવેલો છે.”

Leviticus 21:14Leviticus 21Leviticus 21:16

Leviticus 21:15 in Other Translations

King James Version (KJV)
Neither shall he profane his seed among his people: for I the LORD do sanctify him.

American Standard Version (ASV)
And he shall not profane his seed among his people: for I am Jehovah who sanctifieth him.

Bible in Basic English (BBE)
And he may not make his seed unclean among his people, for I the Lord have made him holy.

Darby English Bible (DBY)
And he shall not profane his seed among his peoples; for I am Jehovah who do hallow him.

Webster's Bible (WBT)
Neither shall he profane his seed among his people: for I the LORD do sanctify him.

World English Bible (WEB)
He shall not profane his seed among his people: for I am Yahweh who sanctifies him.'"

Young's Literal Translation (YLT)
and he doth not pollute his seed among his people; for I `am' Jehovah, sanctifying him.'

Neither
וְלֹֽאwĕlōʾveh-LOH
shall
he
profane
יְחַלֵּ֥לyĕḥallēlyeh-ha-LALE
his
seed
זַרְע֖וֹzarʿôzahr-OH
people:
his
among
בְּעַמָּ֑יוbĕʿammāywbeh-ah-MAV
for
כִּ֛יkee
I
אֲנִ֥יʾănîuh-NEE
the
Lord
יְהוָ֖הyĕhwâyeh-VA
do
sanctify
מְקַדְּשֽׁוֹ׃mĕqaddĕšômeh-ka-deh-SHOH

Cross Reference

ઊત્પત્તિ 18:19
મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”

લેવીય 21:8
તમાંરે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે મને અર્પણ ધરાવનાર તે છે. તમાંરે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ હું યહોવા પવિત્ર છું અને તમને પવિત્ર બનાવું છું.

એઝરા 2:62
તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.

એઝરા 9:2
તેમણે આ લોકોની સ્ત્રીઓને પોતાની અને પોતાના પુત્રોની પત્ની તરીકે સ્વીકારી છે; આમ પવિત્ર લોકોની પ્રદેશના લોકો સાથે ભેળસેળ થઇ ગઇ છે. આ પાપ કરવાવાળામાં આગેવાનો અને અમલદારો જ પહેલા છે.”

ન હેમ્યા 13:23
હવે તે સમય દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે કેટલાક યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.

માલાખી 2:11
યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે.

માલાખી 2:15
શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.

રોમનોને પત્ર 11:16
જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.

1 કરિંથીઓને 7:14
પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.