Leviticus 21:11
જે જગ્યાએ માંણસનું શબ પડયું હોય ત્યાં તેણે જવું નહિ, અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે શબ પોતાના પિતા કે માંતાનું હોય.
Leviticus 21:11 in Other Translations
King James Version (KJV)
Neither shall he go in to any dead body, nor defile himself for his father, or for his mother;
American Standard Version (ASV)
neither shall he go in to any dead body, nor defile himself for his father, or for his mother;
Bible in Basic English (BBE)
He may not go near any dead body or make himself unclean for his father or his mother;
Darby English Bible (DBY)
Neither shall he come near any person dead, nor make himself unclean for his father and for his mother;
Webster's Bible (WBT)
Neither shall he go in to any dead body, nor defile himself for his father, or for his mother;
World English Bible (WEB)
neither shall he go in to any dead body, nor defile himself for his father, or for his mother;
Young's Literal Translation (YLT)
nor beside any dead person doth he come; for his father and for his mother he doth not defile himself;
| Neither | וְעַ֛ל | wĕʿal | veh-AL |
| shall he go in | כָּל | kāl | kahl |
| to | נַפְשֹׁ֥ת | napšōt | nahf-SHOTE |
| any | מֵ֖ת | mēt | mate |
| dead | לֹ֣א | lōʾ | loh |
| body, | יָבֹ֑א | yābōʾ | ya-VOH |
| nor | לְאָבִ֥יו | lĕʾābîw | leh-ah-VEEOO |
| defile himself | וּלְאִמּ֖וֹ | ûlĕʾimmô | oo-leh-EE-moh |
| for his father, | לֹ֥א | lōʾ | loh |
| or for his mother; | יִטַּמָּֽא׃ | yiṭṭammāʾ | yee-ta-MA |
Cross Reference
ગણના 19:14
“જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે.
ગણના 6:7
તેનાં માંતા-પિતા કે ભાઈ બહેન મરી જાય તો પણ તેણે મૃતદેહ નજીક જઈ પોતાની જાતને અશુદ્ધ કરવી નહી, કારણ તેના માંથા પરના વાળ તેના દેવના સમર્પિત થયાની નિશાની છે.
લેવીય 21:1
યહોવાએ મૂસાને કહ્યું,
લેવીય 19:28
કોઈના મૃત્યુના શોકમાં તમાંરા શરીર પર ઘા કરવા નહિ તથા તમાંરા શરીર પર છૂંદણાં છૂંદાવવા નહિ, હું યહોવા છું.”
2 કરિંથીઓને 5:16
તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી.
લૂક 14:26
“જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ!
લૂક 9:59
ઈસુએ બીજા એક માણસને કહ્યું, “મારી પાછળ આવ!”પણ તે માણસે કહ્યું, “પ્રભુ, મને જવા દે અને પહેલા હું મારા પિતાને દાટું.”
માથ્થી 12:46
ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા.
માથ્થી 8:21
ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”
પુનર્નિયમ 33:9
અને તેઓએ તમાંરી આજ્ઞા માંથે ચઢાવી હતી. તેઓ તમાંરી સાથેના કરારને વળગી રહ્યા હતા. પોતાના માંતાપિતાને તેમણે કહ્યું હતું; અમે તમને જરા પણ ઓળખતા નથી. અને તેઓએ પોતાના ભાઈઓ અને સંતાનોને પણ ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.