Jeremiah 51:49 in Gujarati

Gujarati Gujarati Bible Jeremiah Jeremiah 51 Jeremiah 51:49

Jeremiah 51:49
“બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી.

Jeremiah 51:48Jeremiah 51Jeremiah 51:50

Jeremiah 51:49 in Other Translations

King James Version (KJV)
As Babylon hath caused the slain of Israel to fall, so at Babylon shall fall the slain of all the earth.

American Standard Version (ASV)
As Babylon hath caused the slain of Israel to fall, so at Babylon shall fall the slain of all the land.

Bible in Basic English (BBE)
As Babylon had the dead of Israel put to the sword, so in Babylon the dead of all the land will be stretched out.

Darby English Bible (DBY)
As Babylon caused the slain of Israel to fall, so at Babylon shall fall the slain of all the earth.

World English Bible (WEB)
As Babylon has caused the slain of Israel to fall, so at Babylon shall fall the slain of all the land.

Young's Literal Translation (YLT)
Even Babylon `is' to fall, ye pierced of Israel, Even they of Babylon have fallen, Ye pierced of all the earth.

As
גַּםgamɡahm
Babylon
בָּבֶ֕לbābelba-VEL
slain
the
caused
hath
לִנְפֹּ֖לlinpōlleen-POLE
of
Israel
חַֽלְלֵ֣יḥallêhahl-LAY
to
fall,
יִשְׂרָאֵ֑לyiśrāʾēlyees-ra-ALE
so
גַּםgamɡahm
at
Babylon
לְבָבֶ֥לlĕbābelleh-va-VEL
shall
fall
נָפְל֖וּnoplûnofe-LOO
slain
the
חַֽלְלֵ֥יḥallêhahl-LAY
of
all
כָלkālhahl
the
earth.
הָאָֽרֶץ׃hāʾāreṣha-AH-rets

Cross Reference

ચર્મિયા 50:29
બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો, ધનુષ્યબાણ ચલાવનારા સૌ કોઇ નગરને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઇ ભાગી જવા પામે નહિ, તેના કૃત્યોનો તેને બદલો આપો, એણે બીજાની જે દશા કરી છે તે એની કરો. કારણ કે, એ મારા પ્રત્યે ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા પ્રત્યે તોછડાઇથી વત્ર્યો છે.

ચર્મિયા 51:24
બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને, તેમણે સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એમ યહોવા કહે છે.

પ્રકટીકરણ 18:5
તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે. તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.

યાકૂબનો 2:13
હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

માથ્થી 7:2
તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

ચર્મિયા 51:35
યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”

ચર્મિયા 51:10
યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.

ચર્મિયા 50:33
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે, “ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે; તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી.

ચર્મિયા 50:17
ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”

ચર્મિયા 50:11
યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ, તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે; તમે ભલે આનંદ માણો અને મોજ કરો, ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો;

ગીતશાસ્ત્ર 137:8
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.

ન્યાયાધીશો 1:7
અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.