James 2:26
કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!
James 2:26 in Other Translations
King James Version (KJV)
For as the body without the spirit is dead, so faith without works is dead also.
American Standard Version (ASV)
For as the body apart from the spirit is dead, even so faith apart from works is dead.
Bible in Basic English (BBE)
For as the body without the spirit is dead even so faith without works is dead.
Darby English Bible (DBY)
For as the body without a spirit is dead, so also faith without works is dead.
World English Bible (WEB)
For as the body apart from the spirit is dead, even so faith apart from works is dead.
Young's Literal Translation (YLT)
for as the body apart from the spirit is dead, so also the faith apart from the works is dead.
| For | ὥσπερ | hōsper | OH-spare |
| as | γὰρ | gar | gahr |
| the | τὸ | to | toh |
| body | σῶμα | sōma | SOH-ma |
| without | χωρὶς | chōris | hoh-REES |
| the spirit | πνεύματος | pneumatos | PNAVE-ma-tose |
| is | νεκρόν | nekron | nay-KRONE |
| dead, | ἐστιν | estin | ay-steen |
| so | οὕτως | houtōs | OO-tose |
| faith | καὶ | kai | kay |
| without | ἡ | hē | ay |
| works | πίστις | pistis | PEE-stees |
| is | χωρὶς | chōris | hoh-REES |
| dead | τῶν | tōn | tone |
| also. | ἔργων | ergōn | ARE-gone |
| νεκρά | nekra | nay-KRA | |
| ἐστιν | estin | ay-steen |
Cross Reference
યાકૂબનો 2:20
ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે.
યાકૂબનો 2:17
એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.
સભાશિક્ષક 12:7
અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.
પ્રેરિતોનાં ક્રત્યો 7:59
પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!”
લૂક 23:46
ઈસુએ જોરથી ઊચા અવાજે પોકાર કર્યો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.? ઈસુએ એમ કહ્યું, પછી તે મૃત્યુ પામ્યો.
યશાયા 2:22
હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે.
ગીતશાસ્ત્ર 146:4
તેનો પ્રાણ તેમને છોડી જાય છે, અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
ગીતશાસ્ત્ર 104:29
તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે, તેઓનો પ્રાણ તેઓને છોડે છે અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
યાકૂબનો 2:14
મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના!
અયૂબ 34:14
જો દેવ પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે.