Isaiah 51:14
જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે, તેઓ કબરમાં મરવા નહિ પામે. તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.
Isaiah 51:14 in Other Translations
King James Version (KJV)
The captive exile hasteneth that he may be loosed, and that he should not die in the pit, nor that his bread should fail.
American Standard Version (ASV)
The captive exile shall speedily be loosed; and he shall not die `and go down' into the pit, neither shall his bread fail.
Bible in Basic English (BBE)
The prisoner, bent under his chain, will quickly be made free, and will not go down into the underworld, and his bread will not come to an end.
Darby English Bible (DBY)
He that is bowed down shall speedily be loosed, and he shall not die in the pit, nor shall his bread fail.
World English Bible (WEB)
The captive exile shall speedily be freed; and he shall not die [and go down] into the pit, neither shall his bread fail.
Young's Literal Translation (YLT)
Hastened hath a wanderer to be loosed, And he doth not die at the pit, And his bread is not lacking.
| The captive exile | מִהַ֥ר | mihar | mee-HAHR |
| hasteneth | צֹעֶ֖ה | ṣōʿe | tsoh-EH |
| loosed, be may he that | לְהִפָּתֵ֑חַ | lĕhippātēaḥ | leh-hee-pa-TAY-ak |
| not should he that and | וְלֹא | wĕlōʾ | veh-LOH |
| die | יָמ֣וּת | yāmût | ya-MOOT |
| in the pit, | לַשַּׁ֔חַת | laššaḥat | la-SHA-haht |
| nor | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
| that his bread | יֶחְסַ֖ר | yeḥsar | yek-SAHR |
| should fail. | לַחְמֽוֹ׃ | laḥmô | lahk-MOH |
Cross Reference
ઝખાર્યા 9:11
યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
યશાયા 48:20
છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ. ખાલદીઓ પાસેથી ભાગી જાઓ, અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો, ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી એના સમાચાર મોકલો કે, “યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.
યશાયા 52:2
હે યરૂશાલેમ નગરી, ઉભી થા અને તારા પરની ધૂળ ખંખેરી નાખ, હે સિયોનની બંદીવાન પુત્રી, તારી ડોક પરની ગુલામીની ઝૂંસરી કાઢી નાખ.
એઝરા 1:5
તેથી યહૂદા અને બિન્યામીનના કુળસમૂહોના બધાં આગેવાનો, યાજકો, લેવીઓ અને યહોવા દ્વારા પ્રેરાયેલાઓ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવા જવા તૈયાર થયા.
યશાયા 49:10
તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ. કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
ચર્મિયા 38:6
આથી એ લોકોએ યમિર્યાને લઇ જઇને રક્ષકઘરના પ્રાંગણમાં આવેલા રાજકુમાર માલ્ખિયાના ધાતુંના ટાંકામાં તેને ઉતાર્યો. તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. ધાતુના ટાંકામાં પાણી નહોતું, પણ ફકત કાદવ હતો અને યમિર્યા એ કાદવમાં ખૂંપી ગયો.
પ્રેરિતોનાં ક્રત્યો 12:7
એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી.
ચર્મિયા 37:16
તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યમિર્યાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.
યર્મિયાનો વિલાપ 3:53
તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.