Isaiah 24:12 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 24 Isaiah 24:12

Isaiah 24:12
સમગ્ર નગર ખંડેર થઇ ગયું છે; તેના દરવાજાઓ તોડી પાડવામાં આવ્યા છે.

Isaiah 24:11Isaiah 24Isaiah 24:13

Isaiah 24:12 in Other Translations

King James Version (KJV)
In the city is left desolation, and the gate is smitten with destruction.

American Standard Version (ASV)
In the city is left desolation, and the gate is smitten with destruction.

Bible in Basic English (BBE)
In the town all is waste, and in the public place is destruction.

Darby English Bible (DBY)
desolation remaineth in the city, and the gate is smitten, -- a ruin.

World English Bible (WEB)
In the city is left desolation, and the gate is struck with destruction.

Young's Literal Translation (YLT)
Left in the city `is' desolation, And `with' wasting is the gate smitten.

In
the
city
נִשְׁאַ֥רnišʾarneesh-AR
is
left
בָּעִ֖ירbāʿîrba-EER
desolation,
שַׁמָּ֑הšammâsha-MA
gate
the
and
וּשְׁאִיָּ֖הûšĕʾiyyâoo-sheh-ee-YA
is
smitten
יֻכַּתyukkatyoo-KAHT
with
destruction.
שָֽׁעַר׃šāʿarSHA-ar

Cross Reference

યશાયા 32:14
કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.

ચર્મિયા 9:11
યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ, શિયાળોની બોડ બનાવી દઇશ, અને હું યહૂદિયાના શહેરોને નિર્જન વગડામાં ફેરવી નાખીશ.”

યર્મિયાનો વિલાપ 1:1
એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે! જે એક વાર લોકોથી ધમધમતું હતું, દેશવિદેશમાં મહાન ગણાતું હતુ, તે શા માટે વિધવા જેવું થઇ ગયુ? જે શહેરોની મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?

યર્મિયાનો વિલાપ 1:4
સિયોનના માગોર્ આક્રંદ કરે છે, ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી; તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે, ને તેના યાજકો આર્તનાદ કરે છે; તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે, અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.

યર્મિયાનો વિલાપ 2:9
તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે, તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે, પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન મળતું ન હતું.

યર્મિયાનો વિલાપ 5:18
કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા, જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.

મીખાહ 1:9
કારણ કે તેનો પ્રહાર, આ ઘાને રૂઝવી શક્યો નથી જે હવે યહૂદિયા સુધી આવ્યો છે, મારા લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે, તેમના દરવાજા સુધી આવી પહોંચ્યો છે.

મીખાહ 1:12
મારોથના લોકો કંઇ સારાની રાહ જોવામાં નબળા બની ગયા, કારણકે, યહોવા તરફથી આફત યરૂશાલેમના દરવાજા સુધી આવી પહોંચી છે.

માથ્થી 22:7
રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું.