Isaiah 23:10
હે તાશીર્શના જહાજો, તમે તમારા દેશમાં પાછા ફરો, કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.
Isaiah 23:10 in Other Translations
King James Version (KJV)
Pass through thy land as a river, O daughter of Tarshish: there is no more strength.
American Standard Version (ASV)
Pass through thy land as the Nile, O daughter of Tarshish; there is no restraint any more.
Bible in Basic English (BBE)
Let your land be worked with the plough, O daughter of Tarshish; there is no longer any harbour.
Darby English Bible (DBY)
Overflow thy land like the Nile, daughter of Tarshish: there is no more restraint.
World English Bible (WEB)
Pass through your land as the Nile, daughter of Tarshish; there is no restraint any more.
Young's Literal Translation (YLT)
Pass through thy land as a brook, Daughter of Tarshish, there is no more a girdle.
| Pass through | עִבְרִ֥י | ʿibrî | eev-REE |
| thy land | אַרְצֵ֖ךְ | ʾarṣēk | ar-TSAKE |
| as a river, | כַּיְאֹ֑ר | kayʾōr | kai-ORE |
| daughter O | בַּת | bat | baht |
| of Tarshish: | תַּרְשִׁ֕ישׁ | taršîš | tahr-SHEESH |
| there is no | אֵ֖ין | ʾên | ane |
| more | מֵ֥זַח | mēzaḥ | MAY-zahk |
| strength. | עֽוֹד׃ | ʿôd | ode |
Cross Reference
1 શમુએલ 28:20
શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું.
અયૂબ 12:21
દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
ગીતશાસ્ત્ર 18:32
તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
યશાયા 23:14
હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો; કારણ કે તમારો કિલ્લો નાશ પામ્યો છે.
યર્મિયાનો વિલાપ 1:6
સિયોનના બધા મહત્વના લોકોએ તેને છોડી દીધી છે. સરદારો ચારા વગરનાં હરણો જેવા; અને તેમને જેઓ પકડે છે તેમનાથી દૂર ભાગી જવાની શકિત વગરના થઇ ગયા છે.
હાગ્ગાચ 2:22
હું રાજ્યોના સિંહાસનો તેના સ્થાનેથી હટાવી દેવાનો છું. હું પ્રજાઓના રાજ્યોની શકિતનો નાશ કરનાર છું. અને તેમના રથોને અને તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાંખનાર છું. તેમના ઘોડાઓ જશે, અને સવારો પડી જશે અને તેઓ એકબીજા સાથે તરવારથી લડશે.
રોમનોને પત્ર 5:6
ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો.