Genesis 18:15 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 18 Genesis 18:15

Genesis 18:15
પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.) પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”

Genesis 18:14Genesis 18Genesis 18:16

Genesis 18:15 in Other Translations

King James Version (KJV)
Then Sarah denied, saying, I laughed not; for she was afraid. And he said, Nay; but thou didst laugh.

American Standard Version (ASV)
Then Sarah denied, saying, I laughed not; for she was afraid. And he said, Nay; but thou didst laugh.

Bible in Basic English (BBE)
Then Sarah said, I was not laughing; for she was full of fear. And he said, No, but you were laughing.

Darby English Bible (DBY)
And Sarah denied, saying, I did not laugh; for she was afraid. And he said, No; but thou didst laugh.

Webster's Bible (WBT)
Then Sarah denied, saying, I laughed not; for she was afraid. And he said, Nay; but thou didst laugh.

World English Bible (WEB)
Then Sarah denied, saying, "I didn't laugh," for she was afraid." He said, "No, but you did laugh."

Young's Literal Translation (YLT)
And Sarah denieth, saying, `I did not laugh;' for she hath been afraid; and He saith, `Nay, but thou didst laugh.'

Then
Sarah
וַתְּכַחֵ֨שׁwattĕkaḥēšva-teh-ha-HAYSH
denied,
שָׂרָ֧ה׀śārâsa-RA
saying,
לֵאמֹ֛רlēʾmōrlay-MORE
I
laughed
לֹ֥אlōʾloh
not;
צָחַ֖קְתִּיṣāḥaqtîtsa-HAHK-tee
for
כִּ֣י׀kee
afraid.
was
she
יָרֵ֑אָהyārēʾâya-RAY-ah
And
he
said,
וַיֹּ֥אמֶר׀wayyōʾmerva-YOH-mer
Nay;
לֹ֖אlōʾloh
but
כִּ֥יkee
thou
didst
laugh.
צָחָֽקְתְּ׃ṣāḥāqĕttsa-HA-ket

Cross Reference

ઊત્પત્તિ 4:9
પછી યહોવાએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?”કાઈને જવાબ આપ્યો, “હું નથી જાણતો, શું એ માંરું કામ છે કે, હું માંરા ભાઈની ચોકી કરું, ને સંભાળ રાખું?”

કલોસ્સીઓને પત્ર 3:9
એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે.

એફેસીઓને પત્ર 4:23
અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ.

રોમનોને પત્ર 3:19
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.

યોહાન 18:25
સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”

યોહાન 18:17
દરવાજા પાસેની ચોકીદાર છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”પિતરે કહ્યું, “ના, હું નથી!”

યોહાન 2:25
ઈસુને માણસ વિષે લોકો કહે તેવી કોઈ જરૂર ન હતી. માણસના મનમાં શું છે તે ઈસુ જાણ્યુ.

માર્ક 2:8
ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, ‘તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ?

નીતિવચનો 28:13
જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

નીતિવચનો 12:19
જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.

ગીતશાસ્ત્ર 44:21
તો શું દેવે તે જાણ્યું ન હોત? હા, યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.

અયૂબ 2:10
પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.

ઊત્પત્તિ 12:13
એટલા માંટે તું લોકોને કહેજે કે, તું માંરી બહેન છે તેથી તે લોકો મને માંરશે નહિ. તેઓ માંરા પર દયા કરશે કારણકે તે લોકો સમજશે કે, હું તારો ભાઈ છું. જેથી તારા કારણે એ લોકો માંરી સાથે સારો વ્યવહાર રાખશે. આ રીતે તું માંરો જીવ બચાવી શકીશ.”

1 યોહાનનો પત્ર 1:8
જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.