Ezekiel 11:18
જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે.
Ezekiel 11:18 in Other Translations
King James Version (KJV)
And they shall come thither, and they shall take away all the detestable things thereof and all the abominations thereof from thence.
American Standard Version (ASV)
And they shall come thither, and they shall take away all the detestable things thereof and all the abominations thereof from thence.
Bible in Basic English (BBE)
And they will come there, and take away all the hated and disgusting things from it.
Darby English Bible (DBY)
And they shall come thither, and they shall take away from thence all its detestable things and all its abominations.
World English Bible (WEB)
They shall come there, and they shall take away all the detestable things of it and all the abominations of it from there.
Young's Literal Translation (YLT)
And they have gone in thither. And turned aside all its detestable things, And all its abominations -- out of it.
| And they shall come | וּבָ֖אוּ | ûbāʾû | oo-VA-oo |
| thither, | שָׁ֑מָּה | šāmmâ | SHA-ma |
| away take shall they and | וְהֵסִ֜ירוּ | wĕhēsîrû | veh-hay-SEE-roo |
| אֶת | ʾet | et | |
| all | כָּל | kāl | kahl |
| the detestable things | שִׁקּוּצֶ֛יהָ | šiqqûṣêhā | shee-koo-TSAY-ha |
| all and thereof | וְאֶת | wĕʾet | veh-ET |
| the abominations | כָּל | kāl | kahl |
| thereof from | תּוֹעֲבוֹתֶ֖יהָ | tôʿăbôtêhā | toh-uh-voh-TAY-ha |
| thence. | מִמֶּֽנָּה׃ | mimmennâ | mee-MEH-na |
Cross Reference
હઝકિયેલ 37:23
તેઓ મલિન મૂર્તિઓ દ્વારા તથા અપરાધ આચરીને પોતાને અપવિત્ર કરવાનું બંધ કરશે. કારણ કે હું તેઓને સર્વ અશુદ્ધતામાંથી બચાવી લઇશ. ત્યારે તેઓ સાચે જ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.
હઝકિયેલ 5:11
યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ.
હઝકિયેલ 7:20
“અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.
તિતસનં પત્ર 2:12
તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ.
કલોસ્સીઓને પત્ર 3:5
એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.
મીખાહ 5:10
વળી યહોવા કહે છે કે, “તે દિવસે હું તમારી વચ્ચેથી તમારા ઘોડાઓનો વધ કરી નાખીશ અને તમારા રથોનો નાશ કરીશ.
હોશિયા 14:8
હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”
હઝકિયેલ 42:7
એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી.
હઝકિયેલ 11:21
“પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
ચર્મિયા 16:18
“હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”
યશાયા 30:22
જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.
યશાયા 1:25
હું પોતે તમારા પર હાથ ઉગામીશ, તમને અગ્નિની ભઠ્ઠીમાં ગાળીશ અને શુદ્ધ કરીશ.