Deuteronomy 2:34
ત્યારબાદ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યા, અને દરેક શહેરમાંના બધાં જ સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા કરી, કોઈનેય જીવતા રહેવા ન દીધા;
Deuteronomy 2:34 in Other Translations
King James Version (KJV)
And we took all his cities at that time, and utterly destroyed the men, and the women, and the little ones, of every city, we left none to remain:
American Standard Version (ASV)
And we took all his cities at that time, and utterly destroyed every inhabited city, with the women and the little ones; we left none remaining:
Bible in Basic English (BBE)
At that time we took all his towns, and gave them over to complete destruction, together with men, women, and children; we had no mercy on any:
Darby English Bible (DBY)
And we took all his cities at that time, and utterly destroyed every city, men, and women, and little ones: we let none escape.
Webster's Bible (WBT)
And we took all his cities at that time, and utterly destroyed the men, and the women, and the little ones of every city, we left none to remain.
World English Bible (WEB)
We took all his cities at that time, and utterly destroyed every inhabited city, with the women and the little ones; we left none remaining:
Young's Literal Translation (YLT)
and we capture all his cities at that time, and devote the whole city, men, and the women, and the infants -- we have not left a remnant;
| And we took | וַנִּלְכֹּ֤ד | wannilkōd | va-neel-KODE |
| אֶת | ʾet | et | |
| all | כָּל | kāl | kahl |
| his cities | עָרָיו֙ | ʿārāyw | ah-rav |
| that at | בָּעֵ֣ת | bāʿēt | ba-ATE |
| time, | הַהִ֔וא | hahiw | ha-HEEV |
| and utterly destroyed | וַֽנַּחֲרֵם֙ | wannaḥărēm | va-na-huh-RAME |
| the men, | אֶת | ʾet | et |
| women, the and | כָּל | kāl | kahl |
| and the little ones, | עִ֣יר | ʿîr | eer |
| מְתִ֔ם | mĕtim | meh-TEEM | |
| every of | וְהַנָּשִׁ֖ים | wĕhannāšîm | veh-ha-na-SHEEM |
| city, | וְהַטָּ֑ף | wĕhaṭṭāp | veh-ha-TAHF |
| we left | לֹ֥א | lōʾ | loh |
| none | הִשְׁאַ֖רְנוּ | hišʾarnû | heesh-AR-noo |
| to remain: | שָׂרִֽיד׃ | śārîd | sa-REED |
Cross Reference
પુનર્નિયમ 7:2
તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.
1 શમુએલ 15:3
હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.”‘
પુનર્નિયમ 3:6
હેશ્બોનના રાજા સીહોનની બાબતમાં પણ આપણે જે કર્યુ હતું તેમ, આખાને આખા બાશાનનાં નગરો અને તેના સ્ત્રી, પુરુષ, બાળકોનો નાશ કર્યો.
1 શમુએલ 15:8
તેણે અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડયો પરંતુ બાકીના બધા લોકોની હત્યા કરીને સર્વનાશ કર્યો.
યહોશુઆ 11:14
ઇસ્રાએલી લોકોને શહેરોમાંથી જે બધી વસ્તુઓ મળી તે પોતાનાં માંટે રાખી. તેઓએ શહેરમાં જે પ્રાણીઓ મળ્યાં તે રાખ્યાં. પણ તેઓએ ત્યાંના બધા માંણસોને માંરી નાખ્યાં. તેઓએ કોઈ લોકોને જીવતા ન છોડ્યાં.
યહોશુઆ 9:24
તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું.
યહોશુઆ 8:25
તે દિવસે ‘આય’ નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે 12,000 સ્ત્રી પુરુષો હતા.
યહોશુઆ 7:11
ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે.
પુનર્નિયમ 20:16
“પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો.
પુનર્નિયમ 7:26
માંટે તમાંરે ધિક્કારપાત્ર કોઈ પણ મૂર્તિને તમાંરા ઘરમાં લાવવી નહિ, અને તેની પૂજા કરવી નહિ, જો તમે એમ કરશો તો મૂર્તિની જેમ તમાંરો પણ નાશ થશે. માંટે તમે તેને ધિક્કારો, તે શ્રાપિત વસ્તુ છે.
ગણના 21:2
તેથી ઇસ્રાએલીઓએ યહોવાને વચન આપ્યું કે, “તું જો આ લોકોને અમાંરા હાથમાં સોંપી દે તો અમે એમનાં ગામો યહોવાને અર્પણ કરીશું અને તેઓનો સંપૂર્ણ નાશ કરીશું.”
લેવીય 27:28
“પરંતુ યહોવાને માંત્ર કરેલું કોઈ પણ અર્પણ પછી તે માંણસ હોય, પ્રાણી અથવા વારસામાં મળેલું ખેતર, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાને પરમપવિત્ર અર્પણ છે,