Acts 10:14 in Gujarati

Gujarati Gujarati Bible Acts Acts 10 Acts 10:14

Acts 10:14
પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”

Acts 10:13Acts 10Acts 10:15

Acts 10:14 in Other Translations

King James Version (KJV)
But Peter said, Not so, Lord; for I have never eaten any thing that is common or unclean.

American Standard Version (ASV)
But Peter said, Not so, Lord; for I have never eaten anything that is common and unclean.

Bible in Basic English (BBE)
But Peter said, No, Lord; for I have never taken food which is common or unclean.

Darby English Bible (DBY)
And Peter said, In no wise, Lord; for I have never eaten anything common or unclean.

World English Bible (WEB)
But Peter said, "Not so, Lord; for I have never eaten anything that is common or unclean."

Young's Literal Translation (YLT)
And Peter said, `Not so, Lord; because at no time did I eat anything common or unclean;'

But
hooh

δὲdethay
Peter
ΠέτροςpetrosPAY-trose
said,
εἶπενeipenEE-pane
Not
so,
Μηδαμῶςmēdamōsmay-tha-MOSE
Lord;
κύριεkyrieKYOO-ree-ay
for
ὅτιhotiOH-tee
never
have
I
οὐδέποτεoudepoteoo-THAY-poh-tay
eaten
ἔφαγονephagonA-fa-gone
any
thing
πᾶνpanpahn
that
is
common
κοινὸνkoinonkoo-NONE
or
ēay
unclean.
ἀκάθαρτονakathartonah-KA-thahr-tone

Cross Reference

હઝકિયેલ 4:14
પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.

લેવીય 20:25
તેથી તમાંરે ખાદ્ય અને અખાદ્ય પશુઓ અને પંખીઓનો ભેદ પરખવો. તમાંરે એ અખાદ્ય પશુઓ, પંખીઓ અને પેટે ચાલનારા જીવો ખાઈને અશુદ્ધ થવું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 10:28
પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 9:5
શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું.

લૂક 1:60
પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”

માથ્થી 25:9
“સમજુ કુમારિકાઓએ કહ્યું, ‘ના! કદાચ અમારી પાસે જે તેલ છે તે તમને તથા અમને પુરું નહિ પડે માટે તમે તેલ વેચનારા પાસે જાઓ અને પોતપોતાના માટે થોડું ખરીદી લાવો.’

માથ્થી 16:22
પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”

દારિયેલ 1:8
દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, રાજાનું ભોજન કે, તેનો દ્રાક્ષારસ લઇને મારે મારી જાતને ષ્ટ કરવી નહિ. આથી તેણે આસ્પનાઝને વિનંતી કરી: મને ષ્ટ થવાની ફરજ ન પાડશો.

હઝકિયેલ 44:31
યાજકોએ કદી પણ કુદરતી રીતે મૃત્યુ પામેલા અથવા હિંસક પ્રાણીનો શિકાર બની મૃત્યુ પામેલા કોઇ પણ પશુ કે પંખીનું માંસ ખાવું ન

પુનર્નિયમ 14:1
“તમે તમાંરા દેવ યહોવાનાં સંતાન છો તેથી મૃત મનુષ્યનો શોક પાળવા માંટે તમાંરા પોતાના પર કાપા ન કરવા, વળી દફનક્રિયા માંટે તમાંરા માંથાના આગળના ભાગનું મૂંડન ન કરાવુ.

લેવીય 11:1
પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,

નિર્ગમન 10:11
ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી જ તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં.

ઊત્પત્તિ 19:18
ત્યારે લોતે બંન્નેને કહ્યું, “ના, ના, માંરા સ્વામી! કૃપા કરીને આટલા દૂર દોડવા માંટે મને મજબૂર ન કરો.