Proverbs 6:23
આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે.
Proverbs 6:23 in Other Translations
King James Version (KJV)
For the commandment is a lamp; and the law is light; and reproofs of instruction are the way of life:
American Standard Version (ASV)
For the commandment is a lamp; and the law is light; And reproofs of instruction are the way of life:
Bible in Basic English (BBE)
For the rule is a light, and the teaching a shining light; and the guiding words of training are the way of life.
Darby English Bible (DBY)
For the commandment is a lamp, and the teaching a light, and reproofs of instruction are the way of life:
World English Bible (WEB)
For the commandment is a lamp, And the law is light. Reproofs of instruction are the way of life,
Young's Literal Translation (YLT)
For a lamp `is' the command, And the law a light, And a way of life `are' reproofs of instruction,
| For | כִּ֤י | kî | kee |
| the commandment | נֵ֣ר | nēr | nare |
| lamp; a is | מִ֭צְוָה | miṣwâ | MEETS-va |
| and the law | וְת֣וֹרָה | wĕtôrâ | veh-TOH-ra |
| light; is | א֑וֹר | ʾôr | ore |
| and reproofs | וְדֶ֥רֶךְ | wĕderek | veh-DEH-rek |
| of instruction | חַ֝יִּ֗ים | ḥayyîm | HA-YEEM |
| way the are | תּוֹכְח֥וֹת | tôkĕḥôt | toh-heh-HOTE |
| of life: | מוּסָֽר׃ | mûsār | moo-SAHR |
Cross Reference
ગીતશાસ્ત્ર 119:105
મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે; મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
ગીતશાસ્ત્ર 19:8
યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે. જે આંખોને પ્રકાશ આપે છે.
પ્રકટીકરણ 2:5
એ માટે તું હમણા જ્યાથી પડ્યો છે તે યાદ કર, પસ્તાવો કર, અને પ્રથમનાં જેવાં કામો કર. જો તું પસ્તાવો નહી કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને તેની જગ્યાએથી લઈ જઈશ.
2 પિતરનો પત્ર 1:19
પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે.
ચર્મિયા 21:8
“તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.
યશાયા 8:20
આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ.
નીતિવચનો 29:15
સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે.
નીતિવચનો 15:31
જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
નીતિવચનો 15:24
જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલતરફ જતા રસ્તેથી પાછો વાળે છે.
નીતિવચનો 5:12
અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો!
નીતિવચનો 4:13
આ શિક્ષાને તું મજબૂતીથી વળગી રહેજે, તેને છોડતો નહિ, તેની કાળજી રાખજે કારણકે તે જ તારું જીવન છે.
નીતિવચનો 4:4
ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ.
નીતિવચનો 3:18
જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
ગીતશાસ્ત્ર 141:5
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ. તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે. હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું! પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
ગીતશાસ્ત્ર 119:98
મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણકે મારી પાસે સર્વદા છે.
લેવીય 19:17
“તમાંરે તમાંરા ભાઈના વિષે મનમાં ડંખ રાખીને તેનો તિરસ્કાર કરવો નહિ, તારા પડોશીને પાપ કરે તો તેનો દોષ બતાવી ઠપકો આપવો અને તેને છોડી મૂકવો. એટલે તેનું પાપ તમાંરા માંથે આવે નહિ.