Acts 16:28 in Gujarati

Gujarati Gujarati Bible Acts Acts 16 Acts 16:28

Acts 16:28
પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”

Acts 16:27Acts 16Acts 16:29

Acts 16:28 in Other Translations

King James Version (KJV)
But Paul cried with a loud voice, saying, Do thyself no harm: for we are all here.

American Standard Version (ASV)
But Paul cried with a loud voice, saying, Do thyself no harm: for we are all here.

Bible in Basic English (BBE)
But Paul said in a loud voice, Do yourself no damage, for we are all here.

Darby English Bible (DBY)
But Paul called out with a loud voice, saying, Do thyself no harm, for we are all here.

World English Bible (WEB)
But Paul cried with a loud voice, saying, "Don't harm yourself, for we are all here!"

Young's Literal Translation (YLT)
and Paul cried out with a loud voice, saying, `Thou mayest not do thyself any harm, for we are all here.'

But
ἐφώνησενephōnēsenay-FOH-nay-sane

δὲdethay
Paul
φωνῇphōnēfoh-NAY
cried
μεγάλῃmegalēmay-GA-lay
with
a
loud
hooh
voice,
ΠαῦλοςpaulosPA-lose
saying,
λέγων,legōnLAY-gone
Do
Μηδὲνmēdenmay-THANE
thyself
πράξῃςpraxēsPRA-ksase
no
σεαυτῷseautōsay-af-TOH
harm:
κακόνkakonka-KONE
for
ἅπαντεςhapantesA-pahn-tase
we
are
γάρgargahr
all
ἐσμενesmenay-smane
here.
ἐνθάδεenthadeane-THA-thay

Cross Reference

નિર્ગમન 20:13
“તમાંરે ખૂન કરવું નહિ.

લૂક 23:34
ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે.

લૂક 22:51
ઈસુએ કહ્યું કે, “અહીં જ બંધ કર! પછી ઈસુએ ચાકરના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો.

લૂક 10:32
પછી, લેવીનજીક આવ્યો. લેવીએ ઇજાગ્રસ્ત માણસને જોયો. પણ તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. તે પણ તેને મદદ કરવા રોકાયા વગર જ ચાલ્યો ગયો.

લૂક 6:27
“હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો.

માથ્થી 5:44
પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.

સભાશિક્ષક 7:17
અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?

નીતિવચનો 24:11
જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે.

નીતિવચનો 8:36
પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાનેે, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”

ગીતશાસ્ત્ર 35:14
તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો; જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.

ગીતશાસ્ત્ર 7:4
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય, અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.

લેવીય 19:18
કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ પોતાના પર પ્રેમ રાખીએ તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવા છું.

1 થેસ્સલોનિકીઓને 5:15
એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.