2 Kings 3:11
પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?”ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”
2 Kings 3:11 in Other Translations
King James Version (KJV)
But Jehoshaphat said, Is there not here a prophet of the LORD, that we may enquire of the LORD by him? And one of the king of Israel's servants answered and said, Here is Elisha the son of Shaphat, which poured water on the hands of Elijah.
American Standard Version (ASV)
But Jehoshaphat said, Is there not here a prophet of Jehovah, that we may inquire of Jehovah by him? And one of the king of Israel's servants answered and said, Elisha the son of Shaphat is here, who poured water on the hands of Elijah.
Bible in Basic English (BBE)
But Jehoshaphat said, Is there no prophet of the Lord here, through whom we may get directions from the Lord? And one of the king of Israel's men said in answer, Elisha, the son of Shaphat, is here, who was servant to Elijah.
Darby English Bible (DBY)
And Jehoshaphat said, Is there not here a prophet of Jehovah that we may inquire of Jehovah by him? And one of the king of Israel's servants answered and said, Here is Elisha the son of Shaphat, who poured water on the hands of Elijah.
Webster's Bible (WBT)
But Jehoshaphat said, Is there not here a prophet of the LORD, that we may inquire of the LORD by him? And one of the king of Israel's servants answered and said, Here is Elisha the son of Shaphat, who poured water on the hands of Elijah.
World English Bible (WEB)
But Jehoshaphat said, Isn't there here a prophet of Yahweh, that we may inquire of Yahweh by him? One of the king of Israel's servants answered, Elisha the son of Shaphat is here, who poured water on the hands of Elijah.
Young's Literal Translation (YLT)
And Jehoshaphat saith, `Is there not here a prophet of Jehovah, and we seek Jehovah by him?' And one of the servants of the king of Israel answereth and saith, `Here `is' Elisha son of Shaphat, who poured water on the hands of Elijah.'
| But Jehoshaphat | וַיֹּ֣אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| said, | יְהֽוֹשָׁפָ֗ט | yĕhôšāpāṭ | yeh-hoh-sha-FAHT |
| Is there not | הַאֵ֨ין | haʾên | ha-ANE |
| here | פֹּ֤ה | pō | poh |
| prophet a | נָבִיא֙ | nābîʾ | na-VEE |
| of the Lord, | לַֽיהוָ֔ה | layhwâ | lai-VA |
| inquire may we that | וְנִדְרְשָׁ֥ה | wĕnidrĕšâ | veh-need-reh-SHA |
| of | אֶת | ʾet | et |
| Lord the | יְהוָ֖ה | yĕhwâ | yeh-VA |
| by | מֵֽאוֹת֑וֹ | mēʾôtô | may-oh-TOH |
| him? And one | וַ֠יַּעַן | wayyaʿan | VA-ya-an |
| king the of | אֶחָ֞ד | ʾeḥād | eh-HAHD |
| of Israel's | מֵֽעַבְדֵ֤י | mēʿabdê | may-av-DAY |
| servants | מֶֽלֶךְ | melek | MEH-lek |
| answered | יִשְׂרָאֵל֙ | yiśrāʾēl | yees-ra-ALE |
| said, and | וַיֹּ֔אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| Here | פֹּ֚ה | pō | poh |
| is Elisha | אֱלִישָׁ֣ע | ʾĕlîšāʿ | ay-lee-SHA |
| son the | בֶּן | ben | ben |
| of Shaphat, | שָׁפָ֔ט | šāpāṭ | sha-FAHT |
| which | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
| poured | יָ֥צַק | yāṣaq | YA-tsahk |
| water | מַ֖יִם | mayim | MA-yeem |
| on | עַל | ʿal | al |
| the hands | יְדֵ֥י | yĕdê | yeh-DAY |
| of Elijah. | אֵֽלִיָּֽהוּ׃ | ʾēliyyāhû | A-lee-YA-hoo |
Cross Reference
1 રાજઓ 22:7
“પણ યહોશાફાટે પૂછયું, અહીં યહોવાનો બીજો કોઈ પ્રબોધક નથી, જેને આપણે આ પ્રશ્ર્ન પૂછી શકીએ?”
1 રાજઓ 19:21
એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.
યોહાન 13:13
તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.
યોહાન 13:4
યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો.
1 કાળવ્રત્તાંત 15:13
તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”
ગીતશાસ્ત્ર 74:9
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?
આમોસ 3:7
પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.
લૂક 22:26
પણ તમારે તેમના જેવું થવું ના જોઈએ. સૌથી મુખ્ય વ્યક્તિએ સૌથી નાની વ્યક્તિ જેવા થવું જોઈએ, આગેવાનોએ સેવકો જેવા થવું જોઈએ.
ફિલિપ્પીઓને પત્ર 2:22
તમે જાણો છો કે તિમોથી કેવા પ્રકારનો માણસ છે. જે રીતે એક પુત્ર તેના પિતાની સેવા કરે તે રીતે સુવાર્તાના (પ્રસાર) કાર્યમાં તેણે મારી સાથે સેવા કરી છે.
1 તિમોથીને 5:10
સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય. દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું.
1 કાળવ્રત્તાંત 14:14
દાઉદે ફરીથી દેવની સલાહ લીધી અને દેવે જવાબ આપ્યો, “આગળથી તેમની પર હુમલો કરીશ નહિ, પરંતુ ફરીને તેમની પાછળ જઇ મેંદીના છોડ નજીક હુમલો કરજે.
1 કાળવ્રત્તાંત 14:10
દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?”યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”
યહોશુઆ 1:1
મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું:
યહોશુઆ 9:14
ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ.
ન્યાયાધીશો 20:8
બધા લોકો એકી સાથે સંમત થયા, તેઓ ઊભા થઈ ગયા અને બોલ્યા, “જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આપણે ન લાવીએ, અમાંરામાંનો કોઈ આપણા ઘરે હવે પાછો જશે નહિ,
ન્યાયાધીશો 20:18
યુદ્ધ શરૂ કરતાં પહેલાં ઈસ્રાએલી સૈન્ય દેવની સલાહ લેવાને બથેલમાં ગયું. તેમણે પૂછયું, “બિન્યામીન કુળસમૂહ ઉપર અમાંરામાંથી કોણ પહેલો હુમલો કરે?”યહોવાએ કહ્યું, “યહૂદા કુળસમૂહે પ્રથમ હુમલો કરવો.”
ન્યાયાધીશો 20:23
(ઈસ્રાએલીઓએ સાંજ સુધી યહોવા સમક્ષ રૂદન કર્યુ અને તેમને પૂછયું, “શું અમાંરે અમાંરા ભાઈ બિન્યામીન વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી?”યહોવાએ કહ્યું, “યદ્ધે ચઢો.” તેથી ઈસ્રાએલીઓના લશ્કરમાં નવો ઉત્સાહ આવ્યો અને તેમણે આગલા દિવસની જ જગ્યાએ ફરી લશ્કર ગોઠવી દીધું.)
ન્યાયાધીશો 20:26
પછી બધા જ ઈસ્રાએલીઓ બેથેલ ગયા અને યહોવા સમક્ષ બેસીને વિલાપ કર્યો. અને સાંજ સુધી ઉપવાસ કર્યો. તેઓએ યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.
2 રાજઓ 2:25
ત્યાંથી પછી એલિશા કામેર્લ પર્વત પર ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો.
2 રાજઓ 3:3
તેમ છતાં તે નબાટના પુત્ર યરોબઆમ જેણે ઇસ્રાએલી લોકોને પાપ કરવા માંટે પ્રોત્સાહન આપ્યું હતું -તેના પાપને વળગી રહ્યો.
1 કાળવ્રત્તાંત 10:13
શાઉલને મરવું પડ્યું કારણ, તે યહોવાને બેવફા નીવડ્યો હતો, તેણે યહોવાની આજ્ઞા માની નહોતી અને યહોવાને પ્રશ્ર્ન કરવાને બદલે મેલીવિદ્યા જાણનારની સલાહ લીધી.
ઊત્પત્તિ 18:4
હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો.