2 Kings 18:29
રાજા કહે છે, “હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’
2 Kings 18:29 in Other Translations
King James Version (KJV)
Thus saith the king, Let not Hezekiah deceive you: for he shall not be able to deliver you out of his hand:
American Standard Version (ASV)
Thus saith the king, Let not Hezekiah deceive you; for he will not be able to deliver you out of his hand:
Bible in Basic English (BBE)
This is what the king says: Do not be tricked by Hezekiah, for there is no salvation for you in him.
Darby English Bible (DBY)
Thus says the king: Let not Hezekiah deceive you; for he will not be able to deliver you out of the [king's] hand.
Webster's Bible (WBT)
Thus saith the king, Let not Hezekiah deceive you: for he shall not be able to deliver you out of his hand:
World English Bible (WEB)
Thus says the king, Don't let Hezekiah deceive you; for he will not be able to deliver you out of his hand:
Young's Literal Translation (YLT)
thus said the king, Let not Hezekiah lift you up, for he is not able to deliver you out of his hand;
| Thus | כֹּ֚ה | kō | koh |
| saith | אָמַ֣ר | ʾāmar | ah-MAHR |
| the king, | הַמֶּ֔לֶךְ | hammelek | ha-MEH-lek |
| not Let | אַל | ʾal | al |
| Hezekiah | יַשִּׁ֥א | yaššiʾ | ya-SHEE |
| deceive | לָכֶ֖ם | lākem | la-HEM |
| you: for | חִזְקִיָּ֑הוּ | ḥizqiyyāhû | heez-kee-YA-hoo |
| not shall he | כִּי | kî | kee |
| be able | לֹ֣א | lōʾ | loh |
| to deliver | יוּכַ֔ל | yûkal | yoo-HAHL |
| his of out you hand: | לְהַצִּ֥יל | lĕhaṣṣîl | leh-ha-TSEEL |
| אֶתְכֶ֖ם | ʾetkem | et-HEM | |
| מִיָּדֽוֹ׃ | miyyādô | mee-ya-DOH |
Cross Reference
2 કાળવ્રત્તાંત 32:15
હિઝિક્યાથી ભોળવાશો નહિ, એનાથી આમ છેતરાશો નહિ, એની વાત માનશો નહિ, કારણ કોઇ પણ પ્રજાનો કે રાજ્યના કોઇ પણ દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી તમારા દેવ શું કરવાના હતા?”
2 કાળવ્રત્તાંત 32:11
“યહોવા અમારા દેવ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે,” એમ હિઝિક્યા તમને કહે છે, “તે તમને છેતરે છે, તમે દુકાળ અને તરસથી મરી જશો.”
ગીતશાસ્ત્ર 73:8
તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે, તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.
દારિયેલ 3:15
પરંતુ હું એક વધુ તક તમને આપીશ. જ્યારે વાજિંત્રોમાં રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાગે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમે પૂજા કરવા તૈયાર થશો તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તત્કાળ બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી કયા દેવ તમને બચાવશે?”
દારિયેલ 6:16
છેવટે રાજાએ દાનિયેલની ધરપકડ માટે આદેશ આપ્યો અને તેને સિંહોની ગુફામાં નાખવા લઇ જવામાં આવ્યો. તેણે દાનિયેલને કહ્યું, “જે દેવની તું સતત સેવા ઉપાસના કરે છે તે તને બચાવો.”
યોહાન 19:10
પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”
2 થેસ્સલોનિકીઓને 2:4
જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.
2 થેસ્સલોનિકીઓને 2:8
પછી તે દુષ્ટ માણસ પ્રગટ થશે (આવશે). અને પ્રભુ ઈસુ તે દુષ્ટ માણસનો તેની ફૂંક્થી સંહાર કરશે. પ્રભુ ઈસુ પોતાના આગમનના પ્રભાવથી તે દુષ્ટ માણસનો નાશ કરશે.