1 Corinthians 6:6
પરંતુ હવે એક ભાઈ બીજા ભાઈની વિરૂદ્ધમાં ન્યાયાલયમાં જાય છે. લોકો જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મુકદમાનો ન્યાય કરવાનું કહો છો!
1 Corinthians 6:6 in Other Translations
King James Version (KJV)
But brother goeth to law with brother, and that before the unbelievers.
American Standard Version (ASV)
but brother goeth to law with brother, and that before unbelievers?
Bible in Basic English (BBE)
But a brother who has a cause at law against another takes it before Gentile judges.
Darby English Bible (DBY)
But brother prosecutes his suit with brother, and that before unbelievers.
World English Bible (WEB)
But brother goes to law with brother, and that before unbelievers!
Young's Literal Translation (YLT)
but brother with brother doth go to be judged, and this before unbelievers!
| But | ἀλλὰ | alla | al-LA |
| brother | ἀδελφὸς | adelphos | ah-thale-FOSE |
| goeth to law | μετὰ | meta | may-TA |
| with | ἀδελφοῦ | adelphou | ah-thale-FOO |
| brother, | κρίνεται | krinetai | KREE-nay-tay |
| and | καὶ | kai | kay |
| that | τοῦτο | touto | TOO-toh |
| before | ἐπὶ | epi | ay-PEE |
| the unbelievers. | ἀπίστων | apistōn | ah-PEE-stone |
Cross Reference
ઊત્પત્તિ 13:7
ઇબ્રામ અને લોતના ગોવાળો વચ્ચે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. તે દિવસો દરમ્યાન કનાનીઓ અને પરિઝીઓ એ પ્રદેશમાં રહેતા હતા.
1 યોહાનનો પત્ર 2:9
કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું, પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે.
ફિલિપ્પીઓને પત્ર 2:14
કોઈ પણ જાતની ફરિયાદ કે વાદવિવાદ વગર બધું કરો.
2 કરિંથીઓને 6:14
જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે.
1 કરિંથીઓને 6:7
જે કાનૂની કાર્યવાહી તમે એકબીજા વિરૂદ્ધ કરી છે તે પૂરવાર કરે છે કે તમે ક્યારનાય પરાજિત થઈ ચૂક્યા છો. એના બદલે તો કોઈ વ્યક્તિને તમે તમારા વિરૂદ્ધ કઈક ખોટું કરવા દીધું હોત તો સારું થાત! તમે કોઈને તમારી જાતને છેતરવા દીઘી હોત તો સારું થાત!
1 કરિંથીઓને 6:1
જ્યારે તમારામાંની એક વ્યક્તિને તકરાર હોય, તો શા માટે તમે ન્યાયાધીશો પાસે કાયદાની અદાલતોમાં જાઓ છો? તે માણસો દેવ સાથે ન્યાયી હોતા નથી. તો શા માટે તે લોકોને તમે શું ન્યાયી છે તેનો નિર્ણય કરવા દો છો? તમારે તો શરમાવું જોઈએ! શા માટે તમે સંતોને કોણ ન્યાયી છે તેનો નિર્ણય કરવા દેતા નથી?
પ્રેરિતોનાં ક્રત્યો 7:26
“બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’
ગીતશાસ્ત્ર 133:1
ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!
ન હેમ્યા 5:8
‘અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?”તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા.
ઊત્પત્તિ 45:24
પછી તેણે પોતાના ભાઈઓને વિદાય આપી. વિદાય આપતી વખતે તેણે તેઓને કહ્યું, “માંર્ગમાં ઝઘડો કરશો નહિ.”
1 યોહાનનો પત્ર 3:11
આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ.