Matthew 26:52 in Gujarati

Gujarati Gujarati Bible Matthew Matthew 26 Matthew 26:52

Matthew 26:52
ઈસુએ તે માણસને કહ્યું, “તારી તલવાર પાછી તેની જગ્યાએ મૂકી દે. જે લોકો તલવારનો ઉપયોગ કરે છે તેઓ તલવાર વડે મારી નંખાશે.

Matthew 26:51Matthew 26Matthew 26:53

Matthew 26:52 in Other Translations

King James Version (KJV)
Then said Jesus unto him, Put up again thy sword into his place: for all they that take the sword shall perish with the sword.

American Standard Version (ASV)
Then saith Jesus unto him, Put up again thy sword into its place: for all they that take the sword shall perish with the sword.

Bible in Basic English (BBE)
Then says Jesus to him, Put up your sword again into its place: for all those who take the sword will come to death by the sword.

Darby English Bible (DBY)
Then saith Jesus to him, Return thy sword to its place; for all who take the sword shall perish by the sword.

World English Bible (WEB)
Then Jesus said to him, "Put your sword back into its place, for all those who take the sword will die by the sword.

Young's Literal Translation (YLT)
Then saith Jesus to him, `Turn back thy sword to its place; for all who did take the sword, by the sword shall perish;

Then
τότεtoteTOH-tay
said
λέγειlegeiLAY-gee

αὐτῷautōaf-TOH
Jesus
hooh
unto
him,
Ἰησοῦς,iēsousee-ay-SOOS
again
up
Put
Ἀπόστρεψόνapostrepsonah-POH-stray-PSONE
thy
σουsousoo

τὴνtēntane
sword
μάχαιρανmachairanMA-hay-rahn
into
εἰςeisees
his
τὸνtontone

τόπονtoponTOH-pone
place:
αὐτῆς·autēsaf-TASE
for
πάντεςpantesPAHN-tase
all
γὰρgargahr

οἱhoioo
they
that
take
λαβόντεςlabontesla-VONE-tase
sword
the
μάχαιρανmachairanMA-hay-rahn
shall
perish
ἐνenane
with
μαχαίρᾳmachairama-HAY-ra
the
sword.
ἀπολοῦνταιapolountaiah-poh-LOON-tay

Cross Reference

Genesis 9:6
“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.

Revelation 13:10
જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે, તો તે વ્યક્તિ પોતે જ બંદીવાન થશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આનો અર્થ એ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ.

Romans 12:19
હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”એમ પ્રભુ કહે છે.

1 Peter 3:9
એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો.

1 Peter 2:21
પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.

Revelation 16:6
તે લોકોએ તારા સંતોનું, અને તારા પ્રબોધકોનું, લોહી વહેવડાવ્યું છે. હવે તેં પેલા લોકોને લોહી પીવા આપ્યું છે. તેઓ એ માટે લાયક છે.”

1 Thessalonians 5:15
એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.

1 Corinthians 4:11
અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી.

Matthew 23:34
આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.

Matthew 5:39
પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો.

Ezekiel 35:5
ઇસ્રાએલ સાથે તમે સતત દુશ્મનાવટ રાખી છે. અને વિનાશના સમયે, તેમની છેલ્લી સજાને સમયે તમે ઇસ્ત્રાએલીઓને તરવારથી હણવા માટે સુપ્રત કરી દીધાં.”‘

Psalm 55:23
હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.