Luke 10:29 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 10 Luke 10:29

Luke 10:29
પણ તે માણસ તેની જાતને ન્યાયી ઠરાવવા, પ્રશ્રો પૂછતો હતો. તેથી તેણે ઈસુને કહ્યું, “પણ આ બીજા લોકો કોણ છે જેમને મારે પ્રેમ કરવો જોઈએ?”

Luke 10:28Luke 10Luke 10:30

Luke 10:29 in Other Translations

King James Version (KJV)
But he, willing to justify himself, said unto Jesus, And who is my neighbour?

American Standard Version (ASV)
But he, desiring to justify himself, said unto Jesus, And who is my neighbor?

Bible in Basic English (BBE)
But he, desiring to put himself in the right, said to Jesus, And who is my neighbour?

Darby English Bible (DBY)
But he, desirous of justifying himself, said to Jesus, And who is my neighbour?

World English Bible (WEB)
But he, desiring to justify himself, asked Jesus, "Who is my neighbor?"

Young's Literal Translation (YLT)
And he, willing to declare himself righteous, said unto Jesus, `And who is my neighbour?'

But
hooh
he,
δὲdethay
willing
θέλωνthelōnTHAY-lone
to
justify
δικαιοῦνdikaiounthee-kay-OON
himself,
ἑαυτὸνheautonay-af-TONE
said
εἶπενeipenEE-pane
unto
πρὸςprosprose

τὸνtontone
Jesus,
Ἰησοῦνiēsounee-ay-SOON
And
Καὶkaikay
who
τίςtistees
is
ἐστίνestinay-STEEN
my
μουmoumoo
neighbour?
πλησίονplēsionplay-SEE-one

Cross Reference

Luke 16:15
ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે.

James 2:24
તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

Galatians 3:11
તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.

Romans 10:3
દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ.

Romans 4:2
જે કામો ઈબ્રાહિમે કર્યા એનાથી જ દેવે તેને ન્યાયી ઠરાવ્યો હોત તો તેને બડાશ મારવાનું બહાનું મળી જાત. પરંતુ ઈબ્રાહિમ દેવ આગળ બડાશ મારી શક્યો નહિ.

Luke 18:9
ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો.

Luke 10:36
પછી ઈસુએ કહ્યું, “હવે લૂંટારાઓથી ઇજા પામેલા પેલા માણસ પર આ ત્રણ માણસોમાંથી (યાજક, લેવી, સમરૂની) ક્યા માણસે પ્રેમ દર્શાવ્યો. તું શું વિચારે છે?”

Matthew 5:43
“તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’

Job 32:2
પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિદોર્ષ અને દેવને દોષિત માનતો હતો.

Leviticus 19:34
તેને તમાંરે તમાંરા જેવો જ વતની માંનવો અને તેના પર તમાંરી જાત જેટલો જ પ્રેમ રાખો. તમે પણ મિસરમાં પરદેશી હતા તેનું સ્મરણ કરો. હું યહોવા તમાંરો દેવ છું.