Leviticus 19:7
કારણ, તે દૂષિત છે અને તે ત્રીજે દિવસે સહેજપણ ખાવું નહિ, કારણ કે તે અમંગળ છે, એનો સ્વીકાર નહિ થાય.
Leviticus 19:7 in Other Translations
King James Version (KJV)
And if it be eaten at all on the third day, it is abominable; it shall not be accepted.
American Standard Version (ASV)
And if it be eaten at all on the third day, it is an abomination; it shall not be accepted:
Bible in Basic English (BBE)
If any of it is used for food on the third day, it is a disgusting thing and will not be pleasing to the Lord.
Darby English Bible (DBY)
And if it be eaten at all on the third day, it is an unclean thing: it shall not be accepted.
Webster's Bible (WBT)
And if it shall be eaten at all on the third day, it is abominable; it shall not be accepted.
World English Bible (WEB)
If it is eaten at all on the third day, it is an abomination. It will not be accepted;
Young's Literal Translation (YLT)
and if it be really eaten on the third day, it `is' an abomination, it is not pleasing,
| And if | וְאִ֛ם | wĕʾim | veh-EEM |
| it be eaten | הֵֽאָכֹ֥ל | hēʾākōl | hay-ah-HOLE |
| at all | יֵֽאָכֵ֖ל | yēʾākēl | yay-ah-HALE |
| third the on | בַּיּ֣וֹם | bayyôm | BA-yome |
| day, | הַשְּׁלִישִׁ֑י | haššĕlîšî | ha-sheh-lee-SHEE |
| it | פִּגּ֥וּל | piggûl | PEE-ɡool |
| is abominable; | ה֖וּא | hûʾ | hoo |
| not shall it | לֹ֥א | lōʾ | loh |
| be accepted. | יֵֽרָצֶֽה׃ | yērāṣe | YAY-ra-TSEH |
Cross Reference
Leviticus 7:18
કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.
Leviticus 22:23
“જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને બહુ લાંબો પગ હોય અથવા પગનો સરખો વિકાસ ન થયો હોય, તો તેનો વિશેષ ભેટ તરીકે વધ કરી શકાય પણ તેને માંનતા કે પ્રતિજ્ઞા પૂરી કરવા માંટે અર્પણ કરી શકાય નહિ.
Leviticus 22:25
“જે વિદેશીઓ તેવા પશુઓને યહોવાને અર્પણ તરીકે લાવે, તો તમાંરે એનો સ્વીકાર ન કરવો. કારણકે પ્રાણી અપંગ હોઈ શકે અને તેમને ખોડખાંપણ હોઈ શકે, તેથી તે સ્વીકારાય નહિ.”
Isaiah 1:13
“તમારા નકામા ખાદ્યાર્પણો લાવશો નહિ, ધૂપ તો મને તિરસ્કારરૂપ લાગે છે; ચંદ્રદર્શન, સાબ્બાથ દિવસો અને ધર્મમેળો એમાં કેવળ પાપીઓ જ ભેગા થાય છે.
Isaiah 65:4
અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે,
Isaiah 66:3
પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને પોતાનાં પાપોમાં આનંદ માને છે અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે, તેમને હું શ્રાપ આપીશ. દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ, આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ. પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!
Jeremiah 16:18
“હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”