Joshua 7:2
યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.
Cross Reference
Numbers 26:64
મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.
Deuteronomy 2:16
“જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા
1 Corinthians 10:5
પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.
Numbers 14:22
જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,
Deuteronomy 2:14
આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.
Hebrews 3:17
અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા.
And Joshua | וַיִּשְׁלַח֩ | wayyišlaḥ | va-yeesh-LAHK |
sent | יְהוֹשֻׁ֨עַ | yĕhôšuaʿ | yeh-hoh-SHOO-ah |
men | אֲנָשִׁ֜ים | ʾănāšîm | uh-na-SHEEM |
Jericho from | מִֽירִיח֗וֹ | mîrîḥô | mee-ree-HOH |
to Ai, | הָעַ֞י | hāʿay | ha-AI |
which | אֲשֶׁ֨ר | ʾăšer | uh-SHER |
beside is | עִם | ʿim | eem |
Beth-aven, | בֵּ֥ית | bêt | bate |
on the east side | אָ֙וֶן֙ | ʾāwen | AH-VEN |
of Beth-el, | מִקֶּ֣דֶם | miqqedem | mee-KEH-dem |
spake and | לְבֵֽית | lĕbêt | leh-VATE |
unto | אֵ֔ל | ʾēl | ale |
them, saying, | וַיֹּ֤אמֶר | wayyōʾmer | va-YOH-mer |
up Go | אֲלֵיהֶם֙ | ʾălêhem | uh-lay-HEM |
and view | לֵאמֹ֔ר | lēʾmōr | lay-MORE |
עֲל֖וּ | ʿălû | uh-LOO | |
country. the | וְרַגְּל֣וּ | wĕraggĕlû | veh-ra-ɡeh-LOO |
And the men | אֶת | ʾet | et |
up went | הָאָ֑רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
and viewed | וַֽיַּעֲלוּ֙ | wayyaʿălû | va-ya-uh-LOO |
הָֽאֲנָשִׁ֔ים | hāʾănāšîm | ha-uh-na-SHEEM | |
Ai. | וַֽיְרַגְּל֖וּ | wayraggĕlû | va-ra-ɡeh-LOO |
אֶת | ʾet | et | |
הָעָֽי׃ | hāʿāy | ha-AI |
Cross Reference
Numbers 26:64
મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.
Deuteronomy 2:16
“જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા
1 Corinthians 10:5
પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.
Numbers 14:22
જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,
Deuteronomy 2:14
આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.
Hebrews 3:17
અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા.